February 12th 2022

સંગાથ શ્રધ્ધાનો

Latest Articles - સનાતન સંસ્થા
.          .સંગાથ શ્રધ્ધાનો

તાઃ૧૨/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
અવનીપર પરમાત્માની પવિત્રકૃપા મળે,જે દેહને પાવનરાહ મળી જાય
જીવને માનવદેહ મળે અવનીપર,એ જીવનમાં પવિત્રશ્રધ્ધા આપી જાય
.....કુદરતની આપવિત્રલીલા દુનીયામાં,ભારતમા પ્રભુજન્મી દેશ પવિત્રકરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
પ્રભુની પાવનકૃપા મળે દેહને જીવનમાં,એ શ્રધ્ધ્ધાનો સંગાથ આપીજાય
જીવનમાં પરમાત્માની પુંજા કરવી,એજ જીવનમાં પવિત્રસુખ આપીજાય
થયેલકર્મ એજ જીવનોસંબંધ દેહથી,જે જીવને જન્મમરણનો સંબંધ થાય
.....કુદરતની આપવિત્રલીલા દુનીયામાં,ભારતમા પ્રભુજન્મી દેશ પવિત્રકરી જાય.
જગતમાં હિંંદુધર્મ પવિત્રધર્મ થયો,જેમાં પ્રભુ પવિત્રરાહ દેવા જન્મી જાય
કુદરતની આપવિત્રરાહછે એ મળેલમાનવદેહને,શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
માનવદેહ એ પ્રભુનીકૃપાજીવપર,જે સમયે અવનીપર માનવદેહ મેળવાય
અવનીપર જીવને સંબંધજન્મમરણથી,શ્રધ્ધાથી પુંજાકરતા મુક્તિમળીજાય
.....કુદરતની આપવિત્રલીલા દુનીયામાં,ભારતમાં પ્રભુજન્મી દેશ પવિત્રકરી જાય.
===============================================================