February 25th 2022

સમયસાથે રહેવુ

 રામ-સીતા અને રાવણ-મંદોદરીના સંબંધમાં હતું એક મોટું અંતર, સીતા-રામની જોડી આ કારણે છે આદર્શ
.           સમયસાથે રહેવુ

તાઃ૨૫/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમય સાથે ચલાય
નાકોઇની તાકાત અવનીપર મળેલદેહની,કે ના કોઇથી દુર રહેવાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,એ સમયે કર્મથી મળતો જાય
માનવદેહ એ પાવનકૃપા પરમાત્માની,જે જન્મમળતા જીવનેસમજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જગતમાંમળતો જાય
મળેલદેહને નાકોઇ સમજણ અડે,કેના જીવનમાં કોઇકર્મને સમજાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવનેમળેલ માનવદેહથીદેખાય
જીવને અનેકદેહનોસંબંધ જીવનમાં,માનવદેહનેજ કર્મનીકેડી મળીજાય
માનવદેહને સમયે બાળપણજુવાની,અને ઘડપણને સમયે અનુભવાય
સમયની સમજણ મળેલદેહને મળે,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુનેવંદનકરાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
==============================================================
February 25th 2022

પ્રેમપકડી રાખજો

  🙏 જય શ્રી ગોપાલ 🙏 – મંડપ, મનોરથ, કિર્તન અને બિજી અનેક માહીતિઓ
.         .પ્રેમપકડી રાખજો

તાઃ૨૫/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય
મળેલદેહને નાકોઇઆશાઅપેક્ષા અડીજાય,જ્યાં પવિત્રપ્રેમ મળી જાય
....એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળતા,નાકોઇ તકલીફ અડી જાય.
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ભક્તિ કરતા,પાવનરાહે જીવન જીવાય 
મળેલ માનવદેહને કર્મનો સંબંધઅડે,જે જીવને જન્મમરણથી મેળવાય
કુદરતની આ અજબલીલા અવનીપર,નાકોઇજીવથી સમયથી છ્ટકાય
પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રેમ પકડીને જીવાય
....એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળતા,નાકોઇ તકલીફ અડી જાય.
માબાપનો પવિત્રપ્રેમ જીવનમાં સંતાન દઇ જાય,એ પવિત્રકૃપા કહેવાય
સંતાનને આશિર્વાદમળે માબાપના,જ્યાં પ્રેમપકડી પગેલાગી વંદનકરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ,જે દેવદેવીઓથી જન્મલઈજાય
ભારતની ભુમીને પવિત્ર કરી જગતમાં,જ્યાં પ્રેમપકડીને પ્રભુનેવંદનકરાય
....એ પરમાત્માની પાવનકૃપા જીવનમાં મળતા,નાકોઇ તકલીફ અડી જાય.
#############################################################