February 25th 2022

સમયસાથે રહેવુ

 રામ-સીતા અને રાવણ-મંદોદરીના સંબંધમાં હતું એક મોટું અંતર, સીતા-રામની જોડી આ કારણે છે આદર્શ
.           સમયસાથે રહેવુ

તાઃ૨૫/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમય સાથે ચલાય
નાકોઇની તાકાત અવનીપર મળેલદેહની,કે ના કોઇથી દુર રહેવાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,એ સમયે કર્મથી મળતો જાય
માનવદેહ એ પાવનકૃપા પરમાત્માની,જે જન્મમળતા જીવનેસમજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જગતમાંમળતો જાય
મળેલદેહને નાકોઇ સમજણ અડે,કેના જીવનમાં કોઇકર્મને સમજાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવનેમળેલ માનવદેહથીદેખાય
જીવને અનેકદેહનોસંબંધ જીવનમાં,માનવદેહનેજ કર્મનીકેડી મળીજાય
માનવદેહને સમયે બાળપણજુવાની,અને ઘડપણને સમયે અનુભવાય
સમયની સમજણ મળેલદેહને મળે,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુનેવંદનકરાય
.....એ પ્રભુની પવિત્રકૃપા જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરતા દેહને સમજાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment