February 1st 2022

પવિત્ર કૃપાળુપ્રેમમળે

 આજે બુધવારના રોજ વિષ્ણુ ભગવાનની અસીમ કૃપા વરસશે આ રાશિના જાતકો પર, જાણો  તમારી રાશી છે કે નહીં? - Trishulnews | DailyHunt
 .        પવિત્ર કૃપાળુપ્રેમ મળે

તાઃ૧/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલદેહપર પ્રભુનીકૃપા મળે જીવનમાં,જ્યાં સમયની સાથે ચલાય
જીવનમાં પવિત્ર કૃપાળુપ્રેમ મળે કુદરતનો.જે પવિત્રકર્મ કરાવીજાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
પ્રભુનોપ્રેમ એ જગતમાં પવિત્ર કહેવાય,જ્યાંશ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલદેહને સમયની સાથે ચાલતા,દીવસમાં સવારઅનેસાંજ દેખાય
આ કુદરતનીલીલા અવનીપર કહેવાય,જે જીવને ઉંમરથી સમજાય
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,જે નિરાધારદેહથી બચાવીજાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
જીવનેસંબંધ ગતજન્મનાકર્મનો.જે જીવને આગમનવિદાય દઈજાય
પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય,માનવદેહકૃપાથાય
પભુએઆંગળીચીંધી ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહથીજ શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ કરીને વંદન કરાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
#########################################################
February 1st 2022

પવિત્ર સંગાથમળે

Shiv Avtar: માત્ર વિષ્ણુએ જ નહીં, ભગવાન શિવે પણ લીધાં હતા અવતાર, જાણો મહાદેવના 19 અવતાર વિશેની કથા | News in Gujarati
.            પવિત્ર સંગાથમળે

તાઃ૩૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રભુએ લીધેલદેહની પવિત્રકૃપા મળે,જે શ્રધ્ધાથીકરેલ ભક્તિથી મેળવાય
જીવનમાં પવિત્રરાહ મળે મળેલદેહને,ના કોઇ આશાઅપેક્ષા અડી જાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
કુદરતની કૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,પરમાત્માની પાવનપુંજા ઘરમાં કરાય
જીવને મળેલમાનવદેહ એપભુનીકૃપા,જે જીવનેગતજન્મનાકર્મથી મે ળવાય
અદભુતલીલા પ્રભુની માનવદેહપર,એ કળીયુગની ચાદરથી બચાવી જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ પવિત્રસંગાથથી સચવાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
જીવને જન્મમરણનોસંબંધ ધરતીપર,માનવદેહ એપ્રભુનીકૃપાએ મળી જાય
મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં જીવનમાં પ્રભુની ભક્તિ કરાય
જીવનમાં ઘરમાં ધુપદીપ કરીને આરતી કરતા,પ્રભુની પવિત્ર પ્રેરણા થાય
પ્રભુની પવિત્રકૃપામળતા માનવદેહના જીવને,જન્મમરણથી મુક્તિમળીજાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
**************************************************************
February 1st 2022

પ્રેમની પવિત્રરાહ

 ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ નિષ્કામ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ - AbTak | DailyHunt Lite
.           પ્રેમની પવિત્રરાહ

તાઃ૧/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં,સમયની સાથે ચાલતા કૃપા મળી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રહે,જે સરળ જીવનની રાહેજ જીવાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની કૃપાછે જે માનવદેહને,પવિત્ર જીવન આપીજાય
જીવને મળેલ દેહને સમયનોજ સાથ મળે,જ્યાં ઉંમરની સાથે ચલાય
મળેલદેહના જીવને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
ભગવાનની કૃપાએ મળેલદેહને,સંબંધીઓનો પ્રેમ પવિત્રરાહે મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુની પુંજાજ કરતા,મળેલદેહને સુખ મળી જાય
નાકોઇ અપેક્ષા મળેલદેહને રાખતા,પરમાત્માની કૃપાએ જીવન જીવાય
અદભુતલીલા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
પવિત્રપ્રેમ પ્રભુનો ભારતદેશને મળ્યો,જે દેવઅનેદેવીઓના દેહથી દેખાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
=============================================================