February 1st 2022

પ્રેમની પવિત્રરાહ

 ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ નિષ્કામ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ - AbTak | DailyHunt Lite
.           પ્રેમની પવિત્રરાહ

તાઃ૧/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં,સમયની સાથે ચાલતા કૃપા મળી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રહે,જે સરળ જીવનની રાહેજ જીવાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની કૃપાછે જે માનવદેહને,પવિત્ર જીવન આપીજાય
જીવને મળેલ દેહને સમયનોજ સાથ મળે,જ્યાં ઉંમરની સાથે ચલાય
મળેલદેહના જીવને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
ભગવાનની કૃપાએ મળેલદેહને,સંબંધીઓનો પ્રેમ પવિત્રરાહે મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુની પુંજાજ કરતા,મળેલદેહને સુખ મળી જાય
નાકોઇ અપેક્ષા મળેલદેહને રાખતા,પરમાત્માની કૃપાએ જીવન જીવાય
અદભુતલીલા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
પવિત્રપ્રેમ પ્રભુનો ભારતદેશને મળ્યો,જે દેવઅનેદેવીઓના દેહથી દેખાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
=============================================================


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment