February 20th 2022
. પકડીને આવજો
તાઃ૨૦/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનમાં,જે મળેલદેહને જીવન આપી જાય
જીવને મળૅલજન્મથી અવનીપર દેહ મેળવાય,માનવદેહ એ કૃપાકહેવાય
.....જન્મ મળતાદેહને કર્મનો સંગાથ મળી જાય,જે સમય સાથે લઈ જાય.
અનેકદેહનો સંબંધ જીવને પ્રભુનીકૃપાએ.માનવદેહ એપવિત્રરાહે લઈજાય
જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી,અવનીપર આવનજાવન મળીજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહ પ્રભુનીકૃપાએમળે
શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા કૃપાએ,જીવનમાં સમયની સાથે ચલાય
.....જન્મ મળતાદેહને કર્મનો સંગાથ મળી જાય,જે સમય સાથે લઈ જાય.
જન્મથી અનેકદેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવરપક્ષીએ,નિરાધાર દેહ જીવથી મેળવાય
માનવદેહ એપ્રભુનીક્રુપાએ જીવનેમળે,જેને જીવનમાં કર્મ કરાઇજાય
નિખાલસપ્રેમપામવા સમયપકડીને આવજો,પ્રભુકૃપાએજ મળીજવાય
.....જન્મ મળતાદેહને કર્મનો સંગાથ મળી જાય,જે સમય સાથે લઈ જાય.
==============================================================