February 17th 2022
. જ્યોત પ્રગટી જીવનની
તાઃ૧૭/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની ભારત દેશપર,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે મળેલ માનવદેહને સુખઆપીજાય
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
વિરપુરગામમાં પ્રભુની કૃપાએ જન્મમળ્યો,જે લોહાણાકુળમાં ઓળખાય
રાજબાઇમાતાના સંતાન નેપિતાપ્રધાન કહેવાય,એ શ્રીજલારામ કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ પ્રેરણા મળી,જે જીવનમાં અન્નદાન કરી જાય
જીવનમાં ભુખ્યાને ભોજન આપવાથી,મળેલદેહને પ્રભુનીકૃપા મળી જાય
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
જીવને જન્મ મળતા દેહથી ઓળખાય,પ્રભુકૃપાએ શ્રધ્ધાથી જીવનજીવાય
સમયનીસાથે ચાલતા જલારામનેજોવા,પરમાત્મા સમયે વિરપુર આવીજાય
પત્નિ વિરબાઈનો સંગાથ જલારામને,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયેપરમાત્મા પરીક્ષાકરવા આવ્યા,માતાવિરબાઈ પ્રભુનીસેવા કરવાગયા
....મળેલ માનવદેહને કર્મનો સંબંધ,એ અવનીપરના આગમનથી મેળવાય.
#############################################################
February 17th 2022
. .શ્રધ્ધાનો પવિત્રસંગાથ
તાઃ૧૭/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રસંત સાંઇબાબાની કૃપા મળી,જે જીવનમાં ભક્તિ કરાવી જાય
શ્રધ્ધાઅને સબુરીને સમજાવી જીવનમાં,એ માનવજીવન મહેંકાવીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જે મળેલદેહને સાર્થક કરી જાય
પાથરી ગામમાં જન્મલઈ બાબા,શેરડીગામને પાવનકરવા આવી જાય
પવિત્ર જીવન જીવવા શેરડીમાં,દ્વારકામાઇની સેવા બાબાને મળીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
માનવદેહથી જીવનમાં નાતજાતથી નાદુર રહેવાય,કે ના ધર્મને છોડાય
જીવને મળેલદેહને પવિત્રરાહે જીવવા,શ્રધ્ધા અને સબુરીથી પુંજા કરાય
સંત સાંઇબાબાએ માનવદેહને આંગળી ચીંધી,જે જન્મસફળ કરી જાય
પવિત્રકૃપાળુ સંતથયા ભારતદેશમાં,જે જીવનાદેહને પવિત્રપ્રેરણાકરીજાય
....પવિત્રપ્રેરણા કરી વ્હાલાબાબાએ,જે જીવનમાં શ્રધ્ધાનો સંગાથ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 17th 2022
. .પકડી રાખજો
તાઃ૧૭/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય
લાગણી માગણીને દુર રાખીને જીવતા,પરમકૃપા ભગવાનની મળી જાય
....એ મળેલદેહના જીવને અવનીપર,આવનજાવનના સંબંધથી બચાવી જાય.
જીવને અનેકદેહના સંબંધથી જન્મમળતા,જીવનમાં કર્મનીરાહ મળતીજાય
અવનીપર અદભુતલીલા પરમાત્માની છે,જે મળેલદેહના કર્મથી મળીજાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી પુંજા કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય
મળેલપ્રેમને પકડી રાખીને જીવન જીવતા,ના કોઇ તકલીફ અડતી જાય
....એ મળેલદેહના જીવને અવનીપર,આવનજાવનના સંબંધથી બચાવી જાય.
કુદરતની પાવનકૃપામળે દેહને સમયે,એ જીવનાદેહને પવિત્રરાહે લઈજાય
પ્રભુની પવિત્રકૃપા એ અદભુતપ્રેમ કહેવાય,જે જીવનમાં સુખ આપી જાય
માનવદેહના જીવનમાં પ્રેમ પકડીને ચાલતા,જીવનમાં નાતકલીફ અડીજાય
પાવનકૃપા એ ભગવાનની કહેવાય,જે સમયેદેહને પ્રેમપકડી જીવાડી જાય
....એ મળેલદેહના જીવને અવનીપર,આવનજાવનના સંબંધથી બચાવી જાય.
##############################################################