February 17th 2022

પકડી રાખજો

 શ્રીમદ્ ભગવદગીતા અને આરોગ્ય | Shrimad Bhagavad Gita and Health | Gujarati  News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat  Samachar
.           .પકડી રાખજો         

તાઃ૧૭/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય
લાગણી માગણીને દુર રાખીને જીવતા,પરમકૃપા ભગવાનની મળી જાય
....એ મળેલદેહના જીવને અવનીપર,આવનજાવનના સંબંધથી બચાવી જાય.
જીવને અનેકદેહના સંબંધથી જન્મમળતા,જીવનમાં કર્મનીરાહ મળતીજાય
અવનીપર અદભુતલીલા પરમાત્માની છે,જે મળેલદેહના કર્મથી મળીજાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી પુંજા કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય
મળેલપ્રેમને પકડી રાખીને જીવન જીવતા,ના કોઇ તકલીફ અડતી જાય 
....એ મળેલદેહના જીવને અવનીપર,આવનજાવનના સંબંધથી બચાવી જાય.
કુદરતની પાવનકૃપામળે દેહને સમયે,એ જીવનાદેહને પવિત્રરાહે લઈજાય
પ્રભુની પવિત્રકૃપા એ અદભુતપ્રેમ કહેવાય,જે જીવનમાં સુખ આપી જાય
માનવદેહના જીવનમાં પ્રેમ પકડીને ચાલતા,જીવનમાં નાતકલીફ અડીજાય
પાવનકૃપા એ ભગવાનની કહેવાય,જે સમયેદેહને પ્રેમપકડી જીવાડી જાય
....એ મળેલદેહના જીવને અવનીપર,આવનજાવનના સંબંધથી બચાવી જાય.
##############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment