February 23rd 2022
. .પ્રેમને પકડી રાખજો
તાઃ૨૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પ્રભુની પ્રેરણા થઈ જાય
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
જીવનેજગતમાં અનેકદેહથી જન્મમળે,માનવદેહ એપ્રભનીકૃપા કહેવાય
સમયની સાથે ચાલવા મળેલદેહને,પ્રભુની પવિત્રકૃપા મળતા સમજાય
નાકોઇમાગણી જીવનમાં રખાય,જે મળેલદેહને સમયેકૃપાએ મળીજાય
કુદરતની પાવનપ્રેરણા મળી જીવનમાં,એ પ્રેમને પકડીને ચલાવી જાય
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
મળેલદેહને શ્રધ્ધાથી જીવન જીવતા,જીવનમાં સરળરાહે સુખ મળીજાય
કુદરતની આજ લીલા અવનીપર,જે મળેલદેહને સમયની સાથે લઈજાય
જીવને મળેલદેહને ગતજન્મના દેહના,થયેલકર્મનોસંબંધ જન્મ આપીજાય
જગતમાં નાકોઇદેહથી દુરરહેવાય કે છટકાય,જે મળેલપ્રેમ કૃપા કરીજાય
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
***********************************************************
February 23rd 2022
. કૃપાળુ લક્ષ્મીમાતા
તાઃ૨૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી,એ પરમાત્માની પવિતકૃપા કહેવાય
ભારતદેશમાં ભગવાને દેવદેવીઓથી જન્મલીધો,જે ભુમીપવિત્ર કરીજાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહથી શ્રધ્ધાભક્તિથી માતાને વંદન કરતા,પવિત્ર કૃપા મળી જાય
અદભુતકૃપાળુ વ્હાલા લક્ષ્મીમાતાને,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય
સવારે ઘરમાં ધુપદીપસંગે આરતી કરી,શ્રધ્ધાથી દેવદેવીઓને વંદન કરાય
પ્રભુની પવિત્રકૃપા આશિર્વાદથીજ મળે,જે જીવનમાં સત્કર્મથી મળી જાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જગતમાં પવિત્રરાહે ધનની વર્ષાકરે,એજ લક્ષ્મીમાતાની પવિત્રકૃપા કહેવાય
પવિત્રપિતા શ્રીવિષ્ણુ ભગવાન છે,એમના પત્નિલક્ષ્મીજી મારામમ્મીકહેવાય
જીવનમાં પવિત્રક્રુપા મળે માબાપના આશિર્વાદથી,જીવનમાસુખ આપીજાય
જીવને મળેલમાનવદેહપર કૃપા મળતા,અંતે જીવને જન્મમરણથી છુટીજવાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
================================================================
February 23rd 2022
. શ્રધ્ધાને પકડજો
તાઃ૨૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુની ભક્તિપર વિશ્વાસ રાખતા,જીવનમાં શ્રધ્ધાને પકડીને ચલાત
માનવદેહને પરમાત્માની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવનેમળેલદેહને કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણ દઈજાય
માનવદેહને સમજણનો સંગાથમળે,જ્યાંમળેલદેહથી સમયસાથે ચલાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીથાય,જ્યાં દેવદેવીઓથીજન્મીજાય
પવિત્રરાહ મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાના સંગથીજ ભક્તિ કરાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટી દુનીયામાં,જે ભારતદેશપર કૃપા કહેવાય
મળેલદેહના જીવનમાં આશાઅપેક્ષા,કેમોહમાયા પ્રભુનાપ્રેમે દુરરહીજાય
પવિત્રકૃપા ભગવાનની પ્રેરણાએ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
પાવનકૃપામળે દેહનેપવિત્રકર્મથી,જેજીવને જન્મમરણથી મુક્તિઆપીજાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
=============================================================