February 23rd 2022

શ્રધ્ધાને પકડજો

 as per indian texts do not make physical relation with these woman its sin  - I am Gujarat
.           શ્રધ્ધાને પકડજો

તાઃ૨૩/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પ્રભુની ભક્તિપર વિશ્વાસ રાખતા,જીવનમાં શ્રધ્ધાને પકડીને ચલાત
માનવદેહને પરમાત્માની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવનેમળેલદેહને કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણ દઈજાય
માનવદેહને સમજણનો સંગાથમળે,જ્યાંમળેલદેહથી સમયસાથે ચલાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીથાય,જ્યાં દેવદેવીઓથીજન્મીજાય
પવિત્રરાહ મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાના સંગથીજ ભક્તિ કરાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટી દુનીયામાં,જે ભારતદેશપર કૃપા કહેવાય
મળેલદેહના જીવનમાં આશાઅપેક્ષા,કેમોહમાયા પ્રભુનાપ્રેમે દુરરહીજાય
પવિત્રકૃપા ભગવાનની પ્રેરણાએ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
પાવનકૃપામળે દેહનેપવિત્રકર્મથી,જેજીવને જન્મમરણથી મુક્તિઆપીજાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment