February 2nd 2022

પ્રેમ લઈને આવજો

Gujarati romance article | પ્રેમ « ધર્મેશ સોલંકી | પ્રતિલિપિ
.          પ્રેમ લઈને આવજો

તાઃ૨/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
મળેલદેહને જીવનમાં કર્મનીકેડી મળે,એ નિખાલસપ્રેમથી જીવનજીવાય
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,સબંધીઓનો પ્રેમ મળી જાય
જીવનમાં નાકોઇઅપેક્ષા કેમાગણી રહી,પ્રભુકૃપાએ પાવનરાહે જીવાય
ભક્તિકરતા પ્રેરણાથઈ સાંઇકૃપાએ,જેદેહનેશ્રધ્ધાસબુરીથી જીવાડીજાય 
જીવના મળેલદેહને કર્મનો સંબંધ,જેમળેલદેહને કૃપાએ માનવતા મળે
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
ગતજન્મનાદેહના કર્મથી જીવનેમાનવદેહ મળે,એપ્રભુકૃપાએ ભક્તિકરાય
માનવદેહ એપરમાત્માની કૃપા જીવપર,જે નિરાધાર દેહથી બચાવીજાય
અદભુતકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મને જગતમાં પવિત્રધર્મકહેવાય,જ્યાં પ્રભુની માનવદેહપરકૃપાથાય
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
##############################################################
February 2nd 2022

નિખાલસ ભજન

Home - Shabdoni Sangathe
.        .નિખાલસ ભજન

તાઃ૨/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જનમમરણનો સંબંધ મળે,જે અવનીપર આવનજાવન આપી જાય
કુદરતની આ પવિત્ર કૃપા જગતપર,એ જીવને જન્મમરણથી મળતી જાય
.....પરમાત્માએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
ધરતીપરના આગમન વિદાયથી જીવને પ્રેરણા મળે,જે મળેલદેહથી દેખાય
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,એ જન્મ મળતા પ્રેરણા મળીજાય
જગતપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે નિરાધાર મળેલદેહથી બચાવીજાય
.....પરમાત્માએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
પાવનકૃપા મળે પરમાત્માની,જ્યાં શ્રધ્ધારાખીને નિખાલસતાથી ભજન ગવાય
જીવને અવનીપર આગમનમળે દેહથી,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ જીવને મળે,જે સમયસાથે દેહનેજીવાડીજાય
જીવને પવિત્રકૃપા મળે ભગવાનની દેહને,જ્યાં નિખાલસભાવનાથી ભક્તિથાય
.....પરમાત્મએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
-----------------------------------------------------------------
February 2nd 2022

સંગાથ સમજણનો

 <![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati  Newspaper]]>
.          સંગાથ સમજણનો

તાઃ૨/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહને જીવનમાં પવિત્રપ્રેમ મળે,જે દેહને જીવનમાં અનુભવ થાય
અદભુત કૃપાળુ જગતમાં પ્રભુનોપ્રેમ છે,એ મળેલદેહને સુખ આપીજાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય. 
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ પ્રભુની કૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય,ના કોઇનો સાથ મેળવાય
પરમકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
જગતમાં માનવદેહને કૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય 
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય. 
મળેલદેહને સમયની સાથેજ ચાલવાજ પ્રેરણા મળે,જે સત્કર્મ કરાવી જાય
અદભુત લીલા પ્ર્ભુની કહેવાય,જે જીવના દેહને નાતજાતથી બચાવી જાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,એ દેહને અવનીપર સમયસાથે લઈજાય
અવનીપર જીવને જન્મમરણનો સાથમળે,જે દેહના થયેલકર્મથી મળી જાય
....પ્રભુનો પ્રેમમળે શ્રધ્ધાળુ ભક્તને,જે જીવને સમજણનો સંગાથ આપી જાય.
==============================================================