February 22nd 2022

વિઘ્નહર્તા ગણેશ

ૐ ગં ગણપતયે નમઃ અનેક વ્યાધિઓનો એક અસરકારક ઇલાજ | નવગુજરાત સમય
.           વિઘ્નહર્તા ગણેશ
 
તાઃ૨૨/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્ર જ્યોતપ્રગટી જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
માનવદેહને પવિત્રરાહે લઈજવા,પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
હિંદુધર્મમાં આપવિત્ર પરિવાર છે,એ માનવદેહને શ્ર્ધ્ધાભક્તિઆપીજાય
જીવને જન્મમળેલ માનવદેહનો,જે સમયસાથે લઈજવા કર્મકરાવી જાય
શંકરભગવાનને ૐનમઃશિવાયથી,સંતાનને ૐશ્રીગણેશાયનમઃથી પુંજાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
પવિત્રશક્તિશાળી ભોલેનાથ પવિત્રગંગાનદીને,મસ્તકપરથી વહાવી જાય
એ પવિત્રકૃપાળુ ભગવાન છે સાથે પત્નિ માતાપાર્વતી પવિત્રદેવીકહેવાય
પુત્ર શ્રી ગણેશ હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તાથી પુંજા કરાય
શ્રીમહાદેવના પરિવારમાં સંતાનગણેશ,કાર્તિકેય પુત્રી અશોકસુંદરીકહેવાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
################################################################

	
February 22nd 2022

પ્રેમ મળે પ્રભુનો

ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની  કૃપા. |

.                           પ્રેમ મળે પ્રભુનો

તાઃ૨૨/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલદેહને આશિર્વાદમળે માબાપના,જીવનમાં પ્રભુકૃપા મળી જાય
જીવને પ્રભુની કૃપાએ સમયે માનવદેહ મળે,જે સત્કર્મ કરાવી જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવા,ભગવાન અનેકદેહથી જન્મીજાય
જીવને મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જન્મમરણનો સબંધ જીવનેદેહથી,જે ધરતીપર આવનજાવનથી દેખાય
અનેકદેહ જે નિરાધારદેહ કહેવાય,માનવદેહ એપવિત્રકર્મ કરાવી જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
જગતમાં પ્રભુ ભારતની ધરતીને પવિત્રકરવા,દેવદેવીઓથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજગતમાં,જ્યાં ભારતવાસીઓ વસી જાય
ભગવાનના પવિત્રદેહના મંદીર થઈગયા,જ્યાં ધુપદીપથી પુંજા થઈજાય
દુનીયામાં સમયે સવારસાંજે પૂંજા કરતા,મળેલદેહપર પ્રભુની કૃપા મળે
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
################################################################
February 22nd 2022

પવિત્રપ્રેમ મળ્યો

 rare photo of godess laxmi which can open door to prosperity - I am Gujarat
.         .પવિત્રપ્રેમ મળ્યો

તાઃ૨૨/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ રાહમળે,જે જીવનને પવિત્રરાહે લઈ જાય
મળેલ દેહની માનવતા પ્રસરે,જ્યાં કલમપ્રેમીઓનો સાથ મળી જાય
...ંમળેલદેહને કલમની પવિત્રરાહ મળે,જ્યાં પવિત્રરચનાથી પ્રેમીઓ મળી જાય.
માતાસરસ્વતીની પવિત્રકૃપામળે મગજને,એકલમથી રચનાથી દેખાય
થયેલ રચનાથી કલમપ્રેમીઓને આનંદ થાય,જે સમયસાથે લઈ જાય
અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે શ્રધ્ધાથીપવિત્રકર્મ કરાવી જાય
કલમની પવિત્રદેવી કૃપા આપવા,ભારતથી અહીં આવીનેજ પ્રેરીજાય
...ંમળેલદેહને કલમની પવિત્રરાહ મળે,જ્યાં પવિત્રરચનાથી પ્રેમીઓ મળી જાય.
માનવદેહને સમયસાથે આલવાની પ્રેરણા મળે,ના ઉંમર અડી જાય
થયેલ રચના એપાવનકૃપાથી થઈ જાય,નાકોઇ આશાઅપેક્ષા રખાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા,ભારતદેશથી મળે જ્યાંજન્મલઈજાય
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મલઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય
...ંમળેલદેહને કલમની પવિત્રરાહ મળે,જ્યાં પવિત્રરચનાથી પ્રેમીઓ મળી જાય.
**************************************************************