પ્રેમ મળે પ્રભુનો
. પ્રેમ મળે પ્રભુનો
તાઃ૨૨/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલદેહને આશિર્વાદમળે માબાપના,જીવનમાં પ્રભુકૃપા મળી જાય જીવને પ્રભુની કૃપાએ સમયે માનવદેહ મળે,જે સત્કર્મ કરાવી જાય ....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય. ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવા,ભગવાન અનેકદેહથી જન્મીજાય જીવને મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય જન્મમરણનો સબંધ જીવનેદેહથી,જે ધરતીપર આવનજાવનથી દેખાય અનેકદેહ જે નિરાધારદેહ કહેવાય,માનવદેહ એપવિત્રકર્મ કરાવી જાય ....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય. જગતમાં પ્રભુ ભારતની ધરતીને પવિત્રકરવા,દેવદેવીઓથી જન્મી જાય હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજગતમાં,જ્યાં ભારતવાસીઓ વસી જાય ભગવાનના પવિત્રદેહના મંદીર થઈગયા,જ્યાં ધુપદીપથી પુંજા થઈજાય દુનીયામાં સમયે સવારસાંજે પૂંજા કરતા,મળેલદેહપર પ્રભુની કૃપા મળે ....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય. ################################################################