February 23rd 2022

કૃપાળુ લક્ષ્મીમાતા

અપાર ધનલાભ માટે દિવાળીના આ દિવસથી જ શરુ કરો પૂજા, જાણો 
.          કૃપાળુ લક્ષ્મીમાતા

તાઃ૨૩/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી,એ પરમાત્માની પવિતકૃપા કહેવાય
ભારતદેશમાં ભગવાને દેવદેવીઓથી જન્મલીધો,જે ભુમીપવિત્ર કરીજાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહથી શ્રધ્ધાભક્તિથી માતાને વંદન કરતા,પવિત્ર કૃપા મળી જાય
અદભુતકૃપાળુ વ્હાલા લક્ષ્મીમાતાને,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય
સવારે ઘરમાં ધુપદીપસંગે આરતી કરી,શ્રધ્ધાથી દેવદેવીઓને વંદન કરાય
પ્રભુની પવિત્રકૃપા આશિર્વાદથીજ મળે,જે જીવનમાં સત્કર્મથી મળી જાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જગતમાં પવિત્રરાહે ધનની વર્ષાકરે,એજ લક્ષ્મીમાતાની પવિત્રકૃપા કહેવાય 
પવિત્રપિતા શ્રીવિષ્ણુ ભગવાન છે,એમના પત્નિલક્ષ્મીજી મારામમ્મીકહેવાય
જીવનમાં પવિત્રક્રુપા મળે માબાપના આશિર્વાદથી,જીવનમાસુખ આપીજાય
જીવને મળેલમાનવદેહપર કૃપા મળતા,અંતે જીવને જન્મમરણથી છુટીજવાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment