February 23rd 2022

પ્રેમને પકડી રાખજો

 જય શ્રી ગણેશજી - Gujarat Nu Gaurav (ગુજરાત નુ ગૌરવ) | Facebook
.         .પ્રેમને પકડી રાખજો                      

તાઃ૨૩/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પ્રભુની પ્રેરણા થઈ જાય
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
જીવનેજગતમાં અનેકદેહથી જન્મમળે,માનવદેહ એપ્રભનીકૃપા કહેવાય
સમયની સાથે ચાલવા મળેલદેહને,પ્રભુની પવિત્રકૃપા મળતા સમજાય
નાકોઇમાગણી જીવનમાં રખાય,જે મળેલદેહને સમયેકૃપાએ મળીજાય 
કુદરતની પાવનપ્રેરણા મળી જીવનમાં,એ પ્રેમને પકડીને ચલાવી જાય 
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
મળેલદેહને શ્રધ્ધાથી જીવન જીવતા,જીવનમાં સરળરાહે સુખ મળીજાય
કુદરતની આજ લીલા અવનીપર,જે મળેલદેહને સમયની સાથે લઈજાય
જીવને મળેલદેહને ગતજન્મના દેહના,થયેલકર્મનોસંબંધ જન્મ આપીજાય
જગતમાં નાકોઇદેહથી દુરરહેવાય કે છટકાય,જે મળેલપ્રેમ કૃપા કરીજાય 
....જીવનમાં પ્રભુની પુજા કરતા,મળેલદેહને પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
***********************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment