February 1st 2022
. પવિત્ર કૃપાળુપ્રેમ મળે
તાઃ૧/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહપર પ્રભુનીકૃપા મળે જીવનમાં,જ્યાં સમયની સાથે ચલાય
જીવનમાં પવિત્ર કૃપાળુપ્રેમ મળે કુદરતનો.જે પવિત્રકર્મ કરાવીજાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
પ્રભુનોપ્રેમ એ જગતમાં પવિત્ર કહેવાય,જ્યાંશ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલદેહને સમયની સાથે ચાલતા,દીવસમાં સવારઅનેસાંજ દેખાય
આ કુદરતનીલીલા અવનીપર કહેવાય,જે જીવને ઉંમરથી સમજાય
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,જે નિરાધારદેહથી બચાવીજાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
જીવનેસંબંધ ગતજન્મનાકર્મનો.જે જીવને આગમનવિદાય દઈજાય
પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય,માનવદેહકૃપાથાય
પભુએઆંગળીચીંધી ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહથીજ શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ કરીને વંદન કરાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
#########################################################
No comments yet.