February 1st 2022

પવિત્ર સંગાથમળે

Shiv Avtar: માત્ર વિષ્ણુએ જ નહીં, ભગવાન શિવે પણ લીધાં હતા અવતાર, જાણો મહાદેવના 19 અવતાર વિશેની કથા | News in Gujarati
.            પવિત્ર સંગાથમળે

તાઃ૩૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રભુએ લીધેલદેહની પવિત્રકૃપા મળે,જે શ્રધ્ધાથીકરેલ ભક્તિથી મેળવાય
જીવનમાં પવિત્રરાહ મળે મળેલદેહને,ના કોઇ આશાઅપેક્ષા અડી જાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
કુદરતની કૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,પરમાત્માની પાવનપુંજા ઘરમાં કરાય
જીવને મળેલમાનવદેહ એપભુનીકૃપા,જે જીવનેગતજન્મનાકર્મથી મે ળવાય
અદભુતલીલા પ્રભુની માનવદેહપર,એ કળીયુગની ચાદરથી બચાવી જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ પવિત્રસંગાથથી સચવાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
જીવને જન્મમરણનોસંબંધ ધરતીપર,માનવદેહ એપ્રભુનીકૃપાએ મળી જાય
મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં જીવનમાં પ્રભુની ભક્તિ કરાય
જીવનમાં ઘરમાં ધુપદીપ કરીને આરતી કરતા,પ્રભુની પવિત્ર પ્રેરણા થાય
પ્રભુની પવિત્રકૃપામળતા માનવદેહના જીવને,જન્મમરણથી મુક્તિમળીજાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
**************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment