February 7th 2022
. ઉમાપતિ મહાદેવ
તાઃ૭/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હરહર ભોલેમહાદેવને સોમવારે વંદનકરી,શિવલીંગપર દુધ અર્ચના કરાય
પરમકૃપાળુ સંગે જટાથી પવિત્રગંગા નદીને,ભારતમાં વહાવીકૃપાકરીજાય
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીદુનીયામા,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતામેળવાય
જીવને જગતમાંમાનવદેહથી જન્મમળે,એ પરમાત્માની પવિત્રકૃપાકહેવાય
જગતપર સમયે જીવનુ આગમનથાય.જે ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
જીવને સમજણ મળે પ્રભુની,એ નિરાધાર દેહથી બચાવી કૃપા કરી જાય
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
અદભુતકૃપા પ્રભુની દેહપર,જે શંકરભગવાન મહાદેવ ભોલેનાથપણકહેવાય
ભોલેનાથના પવિત્રપત્ની,પાર્વતીબેન ઉમાબેન અનેગૌરીબેંનથી પુંજા કરાય
પ્રથમસંતાન જન્મ્યા,જેગજાનંદ ભાગ્યવિધાતા વિઘ્નહર્તા શ્રીગણેશ કહેવાય
બીજા શ્રીકાર્તિકેય જન્મ્યા અનેદીકરી અશોકસુંદરીથી હિંદુધર્મમાંઓળખાય
.....એ પ્રભુનાદેહથી ભારતમાં જન્મીજાય,એ માતાઉમાના પતિથીય ઓળખાય.
################################################################
No comments yet.