February 7th 2022

માતાની કૃપા મળી

માં ના પ્રેમની તાકત ! - જાણવા જેવું.કોમ
           માતાની કૃપામળી

તાઃ૭/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમકૃપાળુ માતા સરસ્વતીની કૃપામળે,એ કલમથી રચનાકરાવી જાય
જીવનેમળેલ માનવદેહને માતાની પ્રેરણામળે,જેપવિત્ર રચનાકરાવીજાય
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
અવનીપર અનેકદેહથીઆગમન જીવનુ,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય 
માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે પ્રભુનીકૃપા દેહને સમયે સમજાય
પ્રભુકૃપાએ દેહથી સમયે બુધ્ધી સચવાય,એ ભણતરથી દેહને પ્રેરીજાય
મળેલ માતાનીકૃપાથી સમયે કલમવપરાય,જે થયેલ રચનાથીજ દેખાય
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
સમયનાપકડાય કોઇથી જીવનમાં,પણ પ્રભુનેપ્રાર્થના કરતાકૃપામેળવાય
અવનીપરનુ જીવનુઆગમન એગતજન્મના દેહથી થયેલકર્મથી મળીજાય
મળેલમાનવદેહને કલાનીમાતા સરસ્વતી,માનવદેહનેકલમનીકૃપાકરીજાય
જે પકડેલકલમથી પવિત્રરચનાઓથાય,જે કલમપ્રેમીઓને ખુશકરી જાય 
...જગતમાં કલાની પવિત્રમાતા છે,જે ભારતદેહમાં જન્મીને પ્રેરણા કરી જાય.
#############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment