February 7th 2022

પ્રેમની નિખાલસકેડી

 સંબંધની સુવાસ Archives - ગુજ્જુમિત્રો
.          પ્રેમની નિખાલસકેડી 

તાઃ૭/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે સમયનીસાથે મળેલદેહને મળી જાય
એજ અદભુતલીલા પ્રભુની કહેવાય,જે ભગવાને લીધેલ દેહની પુંજા કરાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
પ્રભુની પાવનકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર અનેકદેહનો સંબંધ જીવને,નાકોઇ જીવથી કદી જીવનમાં છટકાય
જીવનુ આગમન એ ગતજન્મના દેહથી,થયેલકર્મથી જન્મમરણથી મળી જાય
માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપાએજ મળે,જે સમયે પરમાત્માની સેવા કરાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીઘરમાં ભગવાનનીપુંજા થાય
ભગવાનના દરેકદેહ પવિત્ર છે,જે પવિત્ર ભાવનારાખી ધુપદીપકરી વંદનકરાય
ભગવાને ભારતનીધરતીને પવિત્રકરવા જન્મલીધા,જગતમાં કૃપાએ પવિત્ર થાય
જીવને જન્મમળેકૃપાએ માનવદેહનો,પ્રભુનીપવિત્રકૃપાએ જીવનેમુક્તિ મળીજાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
###################################################################


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment