February 6th 2022

મનની મુલાકાત

રાશિફળ ૨૩ જુન : હનુમાનજીની કૃપાથી આ ૪ રાશિઓને એક સાથે મળશે ઘણી બધી ખુશખબરી,  કોશીશો થશે પુરી - Adhuri Lagani       
         મનની મુલાકાત

તાઃ૬/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સરળ જીવનનીરાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રભુકૃપાથી લઈ જાય
અવનીપર અનેકસંબંધ જીવના,એ પરમાત્માનીકૃપાએ સમયસાથેજવાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
જીવને પવિત્ર પ્રેરણા મળે સમયે,જે થઈ રહેલ કર્મને પાવનરાહે લઈજાય
ભગવાન જીવનાદેહને પવિત્રરાહે ચાલવા,ભારત મા સમયે જન્મ લઈ જાય
જગતમાં હિંદુધર્મનેપવિત્રકરવા ભગવાન,અનેકદેહથીજન્મી પ્રેરણાકરી જાય
જીવને સંબંધદેહથી,જે પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવદેહથી સમયે દેખાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
માનવદેહના મનપરપરમાત્માએ કૃપાકરી,એસમયે મનનેમુલાકાત આપીજાય
અવનીપર મળેલ દેહને ભણતરનો સાથ મળે,જે દેહને તનમનથી સમજાય
અટકી ગયેલ કર્મને સમજવા,પરમાત્મા મનને પવિત્ર મુલાકાત આપી જાય 
અદભુતલીલા અવીનાશીની ધરતીપર,જે જન્મોજન્મથી જીવને અનુભવથાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment