February 6th 2022

કૃપા માતા દુર્ગાની

 Navratri 2021: ઇચ્છિત પરિણામ મેળવવા માટે 9 દિવસ માટે તમારી મનપસંદ વસ્તુઓ  માતાજીને અર્પણ કરો - ખાસ ખબર રાજકોટ
.           .કૃપા માતા દુર્ગાની  

તાઃ૬/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિતકૃપા ભગવાનનીનૉ મળે,જે સમયે ભક્તિની પ્રેરણાકરી જાય
માનવદેહને જીવનમાં કર્મસાથે ચલાય,નાકોઇજ અપેક્ષા અડીજાય
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય.
જગતમાં પવિત્ર ભારતદેશકર્યો,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય
જીવને સમયે જન્મ મળે અવનીપર,ભારતમાં મળેલદેહ પવિત્રથાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા મળેલદેહથી,જીવનમાં ભક્તિકરાઈ જાય
પવિત્ર માતાદુર્ગા પરમકૃપાળુ થાય,જ્યાંઘરમાં ધુપદીપથીવંદનકરાય
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય.
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા હિંદુધર્મમાં,શ્રધ્ધાની પુંજાથીકૃપા મળે
માનવદેહથી માતાને ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરાય
મળે માતાનીપવિત્રકૃપા જીવનમાં,નાકોઇતકલીફ કે આફતઅડીજાય
માતાને શ્રધ્ધાથી પુંજા કરીને વંદન કરતા,માતાની ઘરમાં કૃપા થાય 
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment