February 3rd 2022

બાબા સાંઇની કૃપા

શિરડીના સાંઈ બાબાના સાત મહાન ચમત્કારો, જેને જાણીને દરેક તેમના ભક્ત બની જાય  છે.
.         .બાબા સાંઇની કૃપા 

તાઃ૩/૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણા મળે,જે સંત સાંઇબાબા આપી જાય 
પરમાત્માની પાવનકૃપા થઈ માનવદેહપર,જે શ્રધ્ધા સબુરીથી સમજાય
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય. 
જીવને અવનીપર માનવદેહ મળે,જે જીવના ગતજન્મનાકર્મથી મેળવાય
કર્મનો સંબંધ દેહને મળે જીવનમાં,એ જીવને આગમનથી દેખાઈ જાય
સંત સાંઇબાબાએ પ્રેરણા કરી માનવદેહને,ના કોઇ ધર્મથી દુર રહેવાય
શ્રધ્ધારાખીને પ્રભુને પ્રાર્થનાકરો,પરમાત્માની નાકોઇદેહથી અપેક્ષારખાય
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય.
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે શ્રધ્ધારાખીને ભગવાનને વંદન કરાય
શ્રધ્ધાઅનેસબુરી એધર્મની પ્રેરણા મળેલદેહને,જે દેહના ધર્મથી સમજાય
પ્રેરણાકરી બાબાએ કે મળેલ દેહને,ના કોઇદેહની સમજણ અડી જાય
જીવના મળેલદેહને અનેકરાહે પ્રેરણાકરી,શ્રધ્ધાથી પવિત્રરાહ મળી જાય 
.....સંત સાંઇબાબાએ પ્રેરણા કરી,કે નાધર્મકર્મની કેડીપકડીને જીવન જીવાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment