February 14th 2022

સાંકળ સમયની

 
.          .સાંકળ સમયની

તાઃ ૧૪/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયના સાથથી સમજાય 
એ અદભુત પવિત્રલીલા છે જગતમાં,એ જીવને દેહ મળતાજ અનુભવ થાય
....જીવને પરમાત્માની કૃપાનો અનુભવથાય,જ્યાં પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય.
અવનીપર પ્રભુનીકૃપાજ મળતા જીવને દેહ મળે,જે જન્મમરણથી અનુભવાય
અનેકદેહથી જીવનુ જન્મથીઆગમનથાય,પણ માનવદેહએ પ્રભુનીકૃપાકહેવાય
જીવને નિરાધારદેહથી જન્મમળે,જે અવનીપર અહીંતહીં ભટકીને જીવી જાય
પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળે,એજ સમયની સાંકળપકડીને ચાલતોજાય
....જીવને પરમાત્માની કૃપાનો અનુભવથાય,જ્યાં પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય.
જગતમાં નાકોઇની તાકાત કેસમયને પકડીને જાય,કે નાકોઇથીય દુર રહેવાય 
કુદરતની આપવિત્રલીલાછે જેસમયની સાંકળ,માનવદેહને જીવનમા આપીજાય 
નાકોઇજ દેહથી જીવનમાંદુર રહેવાય,પણ પવિત્રસમજણથી સમયસાથે ચલાય
મળેલ માનવદેહને ઉંમરનો સાથમળે,જે જીવનમાં દેહને કર્મનોસાથ મળી જાય
....જીવને પરમાત્માની કૃપાનો અનુભવથાય,જ્યાં પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય.
***************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment