February 14th 2022
. .પકડજો શ્રધ્ધાથી
તાઃ૧૪/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને પ્રભુનીપવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી માળાપકડીને પુજા કરાય
ભગવાનની આકૃપા અવનીપર,જે માનવદેહને શ્રધ્ધાથી પાવનરાહે લઈજાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
અનેકદેહથી જીવનુ આગમન થાય સમયે,ના કોઇજ જીવથી કદી છટકાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મેળવાય,નાજીવથીદુર રહેવાય
મળેલમાનવદેહ એ જીવપર પ્રભુનીકૃપા કહેવાય,જે કર્મનીરાહ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાને પકડીચલાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે સમયની સાથે મળેલદેહને મળતી જાય
નાકોઇ મળેલદેહનીતાકાત જીવનમા,જે મોહમાયાસંગે આશાઅપેક્ષાછોડાય
જીવને માનવદેહમળે એગતજન્મના કર્મથીમળે,નાકોઈજ જીવથીદુર રહેવાય
દેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધપકડીનેચાલતા પવિત્રક્ર્પામળીજાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
====================================================================
No comments yet.