February 14th 2022
. મળે પવિત્રકૃપા
તાઃ૧૪/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર સમયે માનવદેહમળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનેમળે,એઅવનીપર માનવદેહ આપી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
માનવદેહને પ્રભુનીપવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
જીવનમાં કર્મનોસંબંધ છે દેહને,જે જીવને જન્મ મળતા સમયે સમજાય
પાવનકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની શ્રધ્ધાથીભક્તિ કરાય
ભારતમાં અનેકદેહથી પ્રભુએજન્મલીધો,જે ભક્તિનીપવિત્રપ્રેરણાકરી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહ એપવિત્રદેહ થઈશકે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ ભગવાનની પવિત્રકૃપા મળી જાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવાજ,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
#################################################################
No comments yet.