February 15th 2022

પ્રેમમળે શ્રધ્ધાથી

શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.         પ્રેમમળે શ્રધ્ધાથી 

તાઃ૧૫/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકદેહને શ્રધ્ધારાખતા મળીજાય 
જીવને મળેલદેહપર પ્રભુની કૃપા મળે,એ પવિત્ર ભારતદેશથી આપીજાય
 .....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય. 
જીવને સમયે અવનીપર દેહમળે,જે ભગવાનની પાવનકૃપાએજ મળીજાય 
ગતજન્મના થયેલ કર્મથી માનવદેહ મળે,જે સમયનીસાથે દેહને લઈ જાય 
ભગવાને અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,એ પવિત્રહિંદુધર્મ આપી જાય 
જીવને માનવદેહ મળે પ્રભુનીકૃપા કહેવાય,જે જીવનાદેહને સુખ મળીજાય 
.....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય.
 મળેલદેહને જીવનમાં ભગવાનનીપુંજા કરવા,શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજાય 
અવનીપર જીવને આગમનનો સંબંધ,જે ગતજ્ન્મના દેહના કર્મથી મેળવાય 
હિંદુ ધર્મની પવિત્રરાહ છે મળેલ દેહપર,એ જીવને અંતે મુક્તિ આપી જાય 
જીવનમાં સમયનીસાથે ચાલવા,શ્રધ્ધારાખીને પુંજાકરતા પ્રભુનોપ્રેમ મળીજાય 
.....હિંદેધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય.
=================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment