February 18th 2022

પવિત્ર કર્મનીકેડી

 હિન્દુ નવવર્ષ પર કેવી રીતે કરીએ પૂજન, જાણો 10 કામની વાતોં
.          પવિત્ર કર્મનીકેડી      

તાઃ૧૮/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપરનુ આગમન જીવનુ દેહથી મેળવાય,એ પાવનકૃપા કહેવાય
કુદરતની આ પવિત્રલીલા મળી જાય,જે દેહ મળતાજ સમજાઇ જાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
જગતમાં નાકોઇ જીવની તાકાત,જે સમયે જન્મમરણથી દુર રહીજાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જીવને અનેકદેહથી જન્મમળીજાય
જીવને પવિત્રકર્મની કેડીમળે માનવદેહથી,નિરાધારદેહથી બચાવીજાય
પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારદેહ,નાકોઇ કર્મનીકેડી મેળવાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રકર્મ થઈજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય,એ મળેલદેહની માનવતાજ કહેવાય
મળેમાનવદેહ જીવને અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
નાકોઇ જીવની તાકાત જગતમાં,કે નાકોઇ દેહથીય કદી દુર રહેવાય
.....જીવને સંબંધછે અવનીપર,જે સમયે ભગવાનની કૃપાએ દેહ મેળવાય.
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment