February 16th 2022
. .પવિત્રકેડી મળી
તાઃ૧૬/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે કલમપ્રેમી માતા સરસ્વતીની,માનવદેહને મહેંકાવી જાય
મળેલમાનવદેહપર માતાનીપાવનકૃપા થતા,કલમની પવિત્રકેડી મળીજાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
જીવનેસંબંધ અવનીપરના આગમનથી,જે ગતજન્મના દેહના કર્મથી મળે
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર.એ પરમાત્માનીકૃપાએ મળતો જાય
અનેક નિરાધારદેહથી બચવા,જીવ પવિત્રકૃપાની અપેક્ષારાખી જીવી જાય
પરમાત્માની કૃપા મળે જીવને,જે સમયેજ માનવદેહ અવનીપર મળીજાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જે અનેકકર્મથી જીવન જીવાય
મળે પાવનરાહમાતાની પવિત્રકૃપાએ,જે જીવનમાં કલમથી રચનાઓથાય
પવિત્રકૃપા માનવદેહનીમળે અવનીપર,જે સમયે મગજથી પ્રેરણાકરી જાય
જગતમાં આજકાલને નાકોઇ પકડીશકે,પણ મળેલદેહથી સમયસાથેચલાય
.....જીવનમાં અનેક રચનાઓ થતાજ,માતાના પેમની ઓળખાણ થઈ જાય.
==============================================================
No comments yet.