પવિત્ર પ્રભુનીકૃપા
. પવિત્ર પ્રભુનીકૃપા તાઃ૯/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલમાનવદેહને સમયસાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પ્રેરણા થાય શ્રધ્ધારાખીને ભગવાનની પુજાકરતા,પવિત્ર પ્રભુનીકૃપા દેહને મળી જાય ....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય. જગતમાં મળેલમાનવદેહથી નાસમયથી છટકાય,નાકોઇ અપેક્ષા રખાય પરમાત્માની પાવનકૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપ્ર્ભુની પુંજાથાય મોહમાયા એકળીયુગનીકેડી જગતમાં,જે જીવનેમળેલમાનવદેહનેસમજાય મળેલદેહને શ્ર્ધ્ધાથી ભક્તિકરતા,જીવનમાં સમયે પ્રભુનીકૃપા મળીજાય ....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય. સમયે જીવનમાં પ્રભુને વંદન કરતા,પરમાત્માની કૃપાએ જીવન જીવાય પવિત્રકર્મની પાવનરાહ મળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય પરમાત્માએ દેવઅનેદેવીઓથી જન્મલીધો,એ ભારતદેશને પવિત્રકરીજાય કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે જીવને મળેલમાનવદેહને સમજાય ....કુદરતનીલીલા થાય અવનીપર,ભગવાનની ભક્તિથી સમયથી બચાવી જાય. =================================================================