February 9th 2022
. સમયનો સાથ મળે
તાઃ૯/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની અવનીપર,મળેલદેહપર પવિત્રકૃપા થઈ જાય
જીવને અનેકદેહથી આગમનનોસંબંધ,પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળે
જગતપર જીવ એ નિરાધાર છે,દેહમળે ધરતીપર એ નશીબ કહેવાય
અનેકદેહથી જીવને દેહમળે,માનવદેહ એ સમયનીસાથે ચાલતો જાય
એ અદભુતકૃપા પરમાત્માની થાય,જે ભારતદેશમાં દેહથી જન્મીજાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
હિંદુધર્મમાં લક્ષ્મીમાતાની પવિત્રકૃપા મળે,જે ભક્તોને સુખ આપીજાય
લક્ષ્મીમાતાને ધરમાં ધુપદીપકરી,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય
પવિત્રકૃપાળુ દેવીનોદેહ છે જે ભારતમાં,સમયે જન્મલઈ કૃપા કરીજાય
વિષ્ણુભગવાન એ પવિત્રદેવ છે,જેમને માતાલક્ષ્મીના પતિદેવથી પુંજાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
No comments yet.