February 9th 2022
. .પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા
તાઃ૯/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજગતમાં,જે મળેલદેહપર કૃપા કરી જાય
માનવદેહને જીવનમાં પવિત્રભાવનાથી,ભક્તિકરતા જીવનેસુખમળીજાય
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
જીવને સમયે માનવદેહ મળે ભારતદેશમાં,એ પ્રભુની કૃપાજ કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથી મળે
જગતમાં પવિત્રદેશ ભારતનેકર્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જીવનમાં ધનનીકૃપાળુ લક્ષ્મીમાતા,જેહિંદુધર્મમાં ધનલક્ષ્મીમાતાથીપુંજાય
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
હિંદુ ધર્મને પવિત્રકર્યો પરમાત્માએ,જે પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
શ્રધ્ધાથી પ્રભુનાદેહની પુંજા કરતા,જીવનમાં પ્રભુનીકૃપાનો અનુભવથાય
ધનની પવિત્રદેવી લક્ષ્મીમાતાછે,જે વિષ્ણુભગવાનના પત્નિથીઓળખાય
એમની પવિત્રકૃપાએ માનવદેહને,જીવનમાં માતાધનવર્ષાથી સુખદઈજાય
.....શ્રધ્ધારાખીને લક્ષ્મીમાતાની પુંજા કરીને,વંદન કરતા ધનવર્ષા કરી જાય.
=============================================================
No comments yet.