October 7th 2021
**
**
. .પવિત્ર નવરાત્રી આવી
તાઃ૭/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં અનેકપવિત્ર તહેવાર મળે,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
દુર્ગા માતાની પવિત્રકૃપાએ નવરાત્રીના,નવદીવસ નવસ્વરૂપની પુંજાથાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા પરમાત્મા,દેવદેવીઓથીજ જન્મ લઈ જાય
જગતમા પવિત્રહિંદુધર્મ કર્યો ભારતથી,જે દુનીયામાં મલેલદેહપર કૃપાથાય
જીવને અનેકદેહનો સંબંધ ગતજન્મના કર્મથી,જે દેહ મળતા અનુભવથાય
પવિત્રધર્મમાં પરમાત્મા દેહથી જન્મીજાય,જેમાનવદેહને ભક્તિ આપી જાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
પવિત્ર કૃપા માનવદેહપર માતા દુર્ગાની કહેવાય,જે નવસ્વરૂપે આવી જાય
નવરાત્રીના નવદીવસ ભક્તો શ્રધ્ધાથી,તાલીપાડી સંગે દાંડીયા વગાડી જાય
ગરબે ઘુમતા રાસ રમીને માતાને વંદનકરી,ભક્તો સમયે ધુપદીપ કરી જાય
દુનીયામાંશ્રધ્ધાથી ભક્તિકરતા,હિંદુધર્મમાં પવિત્ર તહેવારથી પ્રભુનીપુંજા થાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
################################################################
October 4th 2021
. .માતાનો પ્રેમ મળે
તાઃ૪/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નવરાત્રીના તહેવારમાં,તાલીપાડીને ગરબે ઘુમતા માતાની કૃપા થાય
નવદીવસે ગરબે ઘુમવા દુર્ગામાતાના,નવ સ્વરૂપની પુંજાએ ગરબાજ ગવાય
.....પવિત્ર માતાનો પ્રેમ મળે ભક્તોને,જે હિંદુ ધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય.
ગરબે ઘુમતા ભક્તોપર માતાની કૃપા,જીવનમાં પવિત્રરાહે સુખ આપી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે દેહને સમયની સાથે લઈ જાય
પવિત્રકૃપાળુ હિંદુધર્મ છે જગતમાં,જે પવિત્રદેહથી ભારતમાંજન્મથી આવીજાય
ભારતદેશને પવિત્ર કર્યો પરમાત્માએ,એ હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મી જાય
.....પવિત્ર માતાનો પ્રેમ મળે ભક્તોને,જે હિંદુ ધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય.
દાંડીયા રાસ વગાડી સંગે ગરબે ઘુમતા,પવિત્રશ્રધ્ધાએ ભક્તોને કૃપામળી જાય
પાવાગઢથી કાળકા માતા આવતા,ભક્તોને માતાના આગમનનો અનુભવ થાય
સંગે ગરબે ધુમતા બહેનોના પ્રેમથી,આરાસુરથી માતા અંબાજીપણ આવી જાય
એ પવિત્ર તહેવાર છે હિંદુધર્મનો,જે દરવર્ષે પવિત્રદેવીઓની પાવનકૃપા મેળવાય
.....પવિત્ર માતાનો પ્રેમ મળે ભક્તોને,જે હિંદુ ધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય.
##############################################################
September 24th 2021
.
.
. ગરબે રમજો
તાઃ૨૪/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર તહેવાર હિંદુધર્મમાં નવરાત્રી કહેવાય,જેમાં માતાની કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને ભક્તો દાડિયા રાસ વગાડી,તાલી પાડીને ગરબે ઘુમી જાય
....માતાની પવિત્રકૃપા મળે નવરાત્રીમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરી જાય.
તાલી પાડતા ભક્તિનો પ્રેમ મળે,જે પવિત્ર ભાવનાથી રાસ રમાડી જાય
મળેલદેહના જીવને માતાનીકૃપા મળે,એ પવિત્રપ્રેરણા ગરબાથી મળીજાય
હિંદુ ધર્મને જગતમાં પવિત્ર કર્યો ભારતદેશથી,જ્યાં માતાનીકૃપા મેળવાય
નવરાત્રીનો નવદીવસનો તહેવારછે,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપને પુંજાય
....માતાની પવિત્રકૃપા મળે નવરાત્રીમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરી જાય.
હિંદુ ધર્મની પવિત્રરાહ જગતમાંજ પ્રસરે,એ ગુજરાતીઓનીજ શાન કહેવાય
દુનીયામાં પવિત્રકર્મની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસભાવનાથીજીવાય
નવરાત્રીના નવદીવસ નવમાતાની પુંજા કરાય,જે દુર્ગામાતાની કૃપા કહેવાય
તાલીપાડીને ગરબે ઘુમતા ભક્તોને,માતાની કૃપા સમય સંગે દેહને લઈજાય
....માતાની પવિત્રકૃપા મળે નવરાત્રીમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરી જાય.
##############################################################
September 21st 2021
**
**
. મા પાવાતે ગઢથી
તાઃ૨૧/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાલીપાડીને ગરબે ઘુમતા ભક્તોની,શ્રધ્ધાભક્તિ પારખી કૃપા મળતી થાય
શ્રધ્ધાથી ગરબેઘુમતા ભક્તોપર કૃપા કરવા,મા પાવાતે ગઢથી આવી જાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
ભક્તોને અનંતશ્રધ્ધા મળી કૃપાળુમાતાની,એ તાલીપાડી ગરબેઘુમાવી જાય
પાવનકૃપા મળતા ભક્તોને તાલીઓના તાલ,સંગે ગરબેઘુમી ગરબા ગવાય
નવરાત્રીના પવિત્ર દીવસે ધુપદીપ કરી,સાંજે ગરબારમી માતાને વંદનકરાય
ઢોલનગારાનો સાથરાખી ગરબારમતા,માનવદેહપર કાળકામાતાની કૃપાથાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
ભક્તોને જીવનમાં પવિત્રરાહમળે કૃપાએ,જે પવિત્રદીવસે માતાને વંદન થાય
તાલીઓના તાલે માતાને વંદન કરવા,શ્રધ્ધાએ ગરબેઘુમીને માતાને પુંજાથાય
પરમ શક્તિશાળી માતા છે એ પાવાગઢથી આવી,ભક્તોપર કૃપા કરી જાય
ગરબે ઘુમી તાલી પાડતા પવિત્રકૃપા મળે,જે માતાનો પવિત્રપ્રેમ આપી જાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
================================================================
September 20th 2021
**
**
.આરાસુરથી આવો
તાઃ૨૦/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના પવિત્ર દીવસે તાળી પાડીને,માતાને વંદન કરી ગરબે ઘુમી જાય
પવિત્રકૃપા અંબામાતાની મળે ભક્તોને,જ્યાં સમયની સાથે માતાને વંદનથાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
નવરાત્રીના નવદીવસ માતા દુર્ગાની પાવનકૃપા,જે નવસ્વરૂપથી પધારી જાય
શ્રધ્ધારાખીને ગરબે ઘુમતા ભક્તોને,મળેલદેહપર પવિત્રકૃપા માતાની થઈ જાય
તાલીપાડીને આરાસુરના અંબામાતાને વંદનકરતા,ભક્તોને પવિત્રપ્રેમ મળીજાય
હ્યુસ્ટનમાં તાલીપાડી ગરબે ઘુમતા ભક્તોને,માતાના આશિર્વાદનો અનુભવથાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
હિંદુધર્મના નવરાત્રીના નવદીવસ,માતાનો પ્રેમ મૅળવવા દાંડીયારાસ રમી જાય
મળે પવિત્રકૃપા માતાની શ્રધ્ધાળુ ભક્તોન્ર,જે સમયનીસાથે માતાના દર્શનથાય
શ્રધ્ધા રાખીને તાલી પાડીને ગરબે ઘુમતા,માતાના નવસ્વરૂપનીકૃપાપણ થાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પ્રસર્યો છે,જે ગુજરાતીઓની શાન જગતમાંજ કહેવાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
=================================================================
September 16th 2021
**
**
. .પાથરીથી પધારો
તાઃ૧૬/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માની કૃપાએ દેહ લીધો,પાથરી ગામમાં એ સાંઇ કહેવાય
માનવદેહને ધર્મકર્મની જ્યોત પ્રગટાવવા,શ્રીભોલેનાથની પાવનકૃપા થાય
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
જગતમાં માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,નાકોઇ આશાઅપેક્ષા રખાય
પવિત્રરાહે આંગળીચીંધવા પાથરી ગામથી,શેરડીગામમાં આવી જીવીજાય
સમય મળતા પ્રભુએ પ્રેરણાકરી,જ્યાં દ્વારકામાઈની પવિત્રકૃપા મળીજાય
હિંદુમુસ્લીમ ધર્મને પવિત્ર કરવા શેરડીમાં.શ્રધ્ધાસબુરી લઈને પધારી જાય
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
પ્રભુની પાવનકૃપા થઈ પવિત્રધરતીપર,ભારતદેશને પવિત્રકરવા જન્મીજાય
અનેક પવિત્રદેહ લીધા ભગવાને,મળેલદેહને નાકોઇજ ધર્મકર્મની જરૂરપડે
માનવદેહને પવિત્ર જીવન જીવવા પ્રેરણા કરવા,સાંઇબાબા જન્મલઈ જાય
સાંઇબાબાને ૐ શ્રી સાંઇનાથાય નમઃથી,પુંજા કરી ધુપદીપથી વંદન કરાય
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
###############################################################
September 13th 2021
++
++
. .જય શિવશંકર
તાઃ૧૩/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના એ વ્હાલા પતિદેવ છે,જે હિંદુધર્મમાં ભોલેભંડારીય કહેવાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધો છે,એ ભક્તોના વ્હાલા શંકરભગવાન કહેવાય
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
હિંદુધર્મમાં અજબ શક્તિશાળી ભગવાન છે,સોમવારે દુધ અર્ચના કરી પુંજાય
ભારતની ધરતીને પવિત્રકરવા ગંગાનદીને,એજટાથી હિમાલયપર વહાવી જાય
જગતમાં પવિત્રદેશ ભારતછે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવી જાય
એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાનને,ૐ નમઃ શિવાયથી ઘરમાંય પુંજા કરાય
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
પરમપવિત્ર ભગવાન છે હિંદુધર્મમાં,જેમની કૃપાએ માતાપાર્વતીનીકૃપા મેળવાય
પવિત્રકૃપાળુ પાર્વતીમાતાછે જેમનીકૃપાએ,ભાગ્યવિધાતા શ્રીગણેશ સંતાન થાય
શ્રી કાર્તિકેય અને દીકરી અશોલસુદરી,જન્મલઇ ભારતની ધરતીપર આવીજાય
એજ ભક્તોનીશ્રધ્ધાથી થઈરહેલ ભક્તિથી,આશિર્વાદથી મળૅલ જન્મસફળથાય
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
####################################################################
September 6th 2021
**
**
. .મહાદેવની કૃપા
તાઃ૬/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં અનેકદેવોમાં,શક્તિશાળી દેવ મહાદેવ કહેવાય
પવિત્ર શ્રાવણ માસમાં પરમકૃપાળુછે,જે શ્રીશંકરભગવાનથી પુંજા કરાય
....ભારતનીભુમીને પવિત્ર કરવા જટાથી,પવિત્રગંગા હિમાલયથી વહાવી જાય.
પરમકૃપાળુ પરમાત્મા હિંદુ ધર્મમાં,જે ૐ નમઃ શિવાયથી વંદનથઈ જાય
પરમશક્તિશાળી પ્રભુનોદેહ છે,એભક્તોને પવિત્રભક્તિથી કૃપા મળીજાય
માતા પાર્વતીના આશિર્વાદમળે,જ્યાં શ્રધ્ધાથી શ્રીભોલેનાથની પુંજા કરાય
પવિત્ર શ્રાવણમાસ એ હિંદુ ધર્મમાં,પવિત્રમાસછે જ્યાં પ્રભુનીકૃપા મૅળવાય
....ભારતનીભુમીને પવિત્ર કરવા જટાથી,પવિત્રગંગા હિમાલયથી વહાવી જાય.
હિંદુધર્મમાં શ્રાવણ માસ એ ભક્તોને,મળેલદેહને પાવનકરવા કૃપા કરીજાય
શંકરભગવાને પવિત્રદેહલીધો બારતમાં,જેમને અનેકનામથી શ્રધ્ધાએ પુંજાય
મળે પાવનકૃપા ભગવાનની ભક્તોને,જ્યાં ધુપદીપ કરીને દુધ અર્ચના કરાય
પવિત્રમાસને સમયસાચવીને જીવતા,જીવને મળેલદેહનો જન્મસફળ થઈજાય
....ભારતનીભુમીને પવિત્ર કરવા જટાથી,પવિત્રગંગા હિમાલયથી વહાવી જાય.
#############################################################
September 5th 2021
++
++
. .કૃપામળે માતાની
તાઃ૫/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રાવણમાસના પવિત્ર દીવસોમાં,પુંજાએ શંકરભગવાનની કૃપા મેળવાય
સંગે માતા પાર્વતીના આશિર્વાદ મળીજાય,જે પવિત્રજીવન આપી જાય
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
પવિત્ર પાર્વતીમાતાની કૃપામળે,સંગે વ્હાલાગણેશના આશિર્વાદ મેળવાય
મળેલ માનવદેહ પર પ્રભુની કૃપા થાય,જ્યાં શ્રાવણ માસમાં વંદન કરાય
પરમકૃપાળુ વ્હાલા શંકર ભગવાન છે,જેમને ૐનમઃશિવાયથી પુંજન થાય
વ્હાલા પાર્વતીમાતાની કૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીનેજ માતાની પુંજા થાય
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
માનવદેહ કૃપાએ પાવનરાહ મળે જીવનમાં,નાકોઇ આશા અપેક્ષા રખાય
પવિત્રદેહ લીધા ભારતમાં,જે હિંદુધર્મ પર પરમાત્માની પાવનકૃપા કહેવાય
જન્મમરણ એસંબંધ જીવનો અવનીપર,જે ગતજન્મના કર્મથી મળતો જાય
નાકોઇથી છટકાય કેદુરરહેવાય,પણ ભગવાનના આશિર્વાદથી બચી જવાય
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
**************************************************************
August 30th 2021
. .વાંસળી વગાડી
તાઃ૩૦/૮/૨૦૨૧ (જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ દેહ છે જગતમાં,જે માતા દેવકીના પુત્ર શ્રીકૄષ્ણ કહેવાય
પિતા વાસુદેવના લાડલા દીકરા,પ્રભુકૃપાએ મથુરામાં એજન્મ લઈજાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
પવિત્રદેહ મળ્યો માતાપિતાની કૃપાએ,જે પરમાત્માના દેહથી ઓળખાય
જગતમાં એકૃષ્ણ સંગે કનૈયા કહેવાય,સમયે ગોવિંદઅને ગોપાલ કહેવાય
હિંદુધર્મમાં દ્વારકાધીશ અને મનમોહન કૃષ્ણ થયા,સંગે મુરલીધર કહેવાય
એવા વ્હાલાએ આજે જન્મ દીવસે,વાંસળી વગાડી જે ભક્તોને સંભળાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
અવનીપર મળેલદેહથી નાકદી સમયનેપકડાય,પણ હિંદુધર્મમાં યાદ રખાય
પવિત્રશ્રાવણમાસ છે જેમાં શ્રાવણવદઆઠમે,શ્રીકૃષ્ણ મથુરામાં જન્મી જાય
ભારતનીધરતીને પવિત્રકરવા ભગવાન,અનેકદેહથી જન્મલઈ પવિત્રકરીજાય
એપરમકૃપા પરમાત્માની કહેવાય,જે દુનીયામાંં ભારતદેશમાં જન્મ લઈજાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
#############################################################