October 7th 2021

પવિત્ર નવરાત્રી આવી

**પવિત્ર નોરતા ના પ્રથમ દિવસે આરીતે પ્રસન્ન કરો માં જગદંબા ને - MotionTodayGuj | DailyHunt**
.          .પવિત્ર નવરાત્રી આવી 

તાઃ૭/૧૦/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં અનેકપવિત્ર તહેવાર મળે,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
દુર્ગા માતાની પવિત્રકૃપાએ નવરાત્રીના,નવદીવસ નવસ્વરૂપની પુંજાથાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા પરમાત્મા,દેવદેવીઓથીજ જન્મ લઈ જાય
જગતમા પવિત્રહિંદુધર્મ કર્યો ભારતથી,જે દુનીયામાં મલેલદેહપર કૃપાથાય
જીવને અનેકદેહનો સંબંધ ગતજન્મના કર્મથી,જે દેહ મળતા અનુભવથાય
પવિત્રધર્મમાં પરમાત્મા દેહથી જન્મીજાય,જેમાનવદેહને ભક્તિ આપી જાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
પવિત્ર કૃપા માનવદેહપર માતા દુર્ગાની કહેવાય,જે નવસ્વરૂપે આવી જાય
નવરાત્રીના નવદીવસ ભક્તો શ્રધ્ધાથી,તાલીપાડી સંગે દાંડીયા વગાડી જાય
ગરબે ઘુમતા રાસ રમીને માતાને વંદનકરી,ભક્તો સમયે ધુપદીપ કરી જાય
દુનીયામાંશ્રધ્ધાથી ભક્તિકરતા,હિંદુધર્મમાં પવિત્ર તહેવારથી પ્રભુનીપુંજા થાય
.....શ્રધ્ધાળુ ભક્તોજ તાલીપાડીને ગરબે ધુમતા,માતાની પવિત્રકૃપા મેળવી જાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment