October 12th 2021

પવિત્રકૃપા નવદુર્ગાની

 શું તમને નવદુર્ગા ના નવ રૂપ ની આ કથા ખબર છે? - અહી ક્લિક કરીને વાંચો
.         .પવિત્રકૃપા નવદુર્ગાની

તાઃ૧૨/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર હિંદુતહેવાર ભારતમાં,જે દુર્ગામાતાની કૃપાએ નવરાત્રી આપી જાય
દુર્ગામાતાના નવ સ્વરૂપની પુંજા કરાય,સાથે ગરબારાસ રમીને વંદનકરાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
માતાને રાજી કરવા પવિત્ર ભાવનાથી,તાલી પાડીને ગરબારમતા ખુશથાય
દાંડીયા રાસથી માતાને રાજી કરવા,નવરાત્રીના તહેવારને પવિત્ર કરી જાય
તાલી પાડીને ગરબે ઘુમતા ક્ર્પા મળૅ,જે ભક્તિથી નવદુર્ગામાતા રાજી થાય
મળે પવિત્રઆશિર્વાદ માતાના ભક્તોને,જે જીવને મળેલદેહને પાવનકરીજાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
પવિત્રકૃપા માતાનીમળે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મની પ્રેરંણા આપીજાય
હિંદુધર્મને ભારતદેશથી પ્રસરાવ્યો દુનીયામાં,જે સમયે પવિત્રતહેવારમળીજાય
ગરબે રમતા ભક્તો દાંડીયારાસ વગાડી,તાલી પાડીને માતાને રાજી કરીજાય
પાવનરાહે જીવન જીવતા પરમાત્માની કૃપામળે,એ પવિત્રતહેવાર આપી જાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
====================================================================

 

October 12th 2021

ગરબે રમવા આવો

 HEART TO YOU VIA FINGERS: September 2009
.             ગરબે રમવા આવો

તાઃ૧૨/૧૦/૨૦૨૧ (જય કાલરાત્રી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

નવરાત્રીના પવિત્ર તહેવારમાં દુર્ગામાતાને,રાજી કરવા શ્રધ્ધાથી આવી જાવ
માતાના નવસ્વરૂપની કૃપામળે ભક્તોને,જ્યાં દાંડીયારાસથી ગરબા રમાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
પવિત્રદેશમાં પરમાત્માએ દેવદેવીયોથી જન્મલીધા,એ હિંદુધર્મને પ્રસરાવીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કર્યો ભગવાને,જે માનવદેહને પવિત્રજીવન મળીજાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,એ મળેલદેહને પવિત્રકર્મથી જીવાડીજાય
નવરાત્રીના નવદીવસ માતાની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથીજ ગરબે ઘુમી જવાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
માતાની કૃપાથી દાંડીયા રાસસંગે તાલી પાડી,ભક્તો રુમઝુમ ગરબા રમીજાય
અદભુત કૃપાળુ દુર્ગા માતા છે,જે હિંદુધર્મમાં નવરાત્રીનો તહેવાર આપી જાય
માતાજીએ નવ સ્વરૂપથી દેહ લીધા ભારતમાં,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ
દુનીયામાં હિંદુધર્મમાં માનવદેહમળે જીવને,જે નાકોઇઅપેક્ષાએ જીવનજીવીજાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
################################################################