October 27th 2021

માતા સરસ્વતીની કૃપા

વસંત પંચમી ના દિવસે પૂજા-પાઠ દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ, નહીતો માતા સરસ્વતી થઇ જશે નારાજ.. | ગુજરાતી વાયરો
.         .માતા સરસ્વતીની કૃપા

તાઃ૨૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૃપા મળે કલમપ્રેમીઓને માતા સરસ્વતીની,જે પકડેલ કલમથી દેખાય
પકડેલ કલમપર માતાની કૃપા મળતા,નિખાલસ ભાવનાથી રચના થઈ જાય
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
જગતમાં જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં અનેકકર્મના સંગાથ મળી જાય
અવનીપરનુ આગમન એજીવને મળેલ દેહને,ગતજન્મના થયેલકર્મથી મેળવાય
સરસ્વતી માતાની પવિત્રકૃપા મળે,જે મળેલદેહના મનને કલમની પ્રેરણાથાય
ભજન અને ભક્તિનો સંગાથ મળે,એ કલાકાર સંગે કલમપ્રેમીઓ મળી જાય
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
શ્રધ્ધારાખીને માતા સરસ્વતીને વણ્દન કરતા,માનવદેહપર પવિત્રકૃપા મળીજાય
અદભુત કૃપાળુ પવિત્રમાતાજ છે જગતમાં,જે ભારતદેશમાં જન્મલઈ આવીજાય
કલાની પવિત્રકેડી મળે માનવદેહને,જે કલમની પવિત્રકેડીથી અનેક રચનાથાય
માતાની કૃપાએ કલમની રચનાથી,કલાકારને નાટકથી ચાહકોનો પ્રેમ મેળવાય  
.....એ કલમપ્રેમી માતાની પવિત્રકૃપા કહેવાય,જે પકડૅલ કલમને પ્રેરણા આપી જાય.
###################################################################

 

October 27th 2021

દુર્ગામાતાની કૃપા

shardiya navratri october 2020 durga ashtami maha ashtami famous
..           દુર્ગામાતાની કૃપા

તાઃ૨૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રશ્રધ્ધાથી દુર્ગામાતાની પુંજા કરતા,માતાની પવિત્રકૃપા દેહ પર થઈ જાય
માતાની પવિત્રકૃપામળૅ શ્રધ્ધાથી,જ્યાં ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
પરમકૃપાળુ માતા હિંદુધર્મમાં પુંજાય છે,જે ભારતદેશમાં જન્મલઈ કૃપા કરીજાય
જગતમાં પવિત્રદેશકર્યો જ્યાં પરમાત્મા,દેવ અને દેવીઓથી માનવદેહ લઈજાય
જીવને માનવદેહમળે ગતજન્મના કર્મથી,જે સમયે ભક્તિકરતા કૃપા મેળવીજાય 
શ્ર્ધ્ધાથી કૃપાળુ દુર્ગામાતાને વંદનકરી,પુંજાકરતા જીવનમાં સુખશાંંતિ મળીજાય
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
અજબશક્તિશાળી દુર્ગા માતા કહેવાય,જે સમયે રાજા મહિષાસુરને મારી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં દુર્ગા માતાને શ્રધ્ધાથીજ વંદન કરાય
હિદુધર્મને પરમાત્માએ જગતમાં પવિત્રકર્યો,જે અનેકદેહથી જન્મ લઈ આવીજાય
જીવનેમળેલ માનવદેહને માતાનીકૃપાએ,પાવનરાહમળે જેજીવને મુક્તિઆપી જાય 
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
====================================================================


	
October 27th 2021

દેહ મળે જીવને

 ભક્તિમાર્ગ / જીવને શિવ તરફ દોરી જતો માસ એટલે શ્રાવણ મહીનો, જાણો આ મહીનામાં  શિવ પૂજનનું વિશેષ મહત્વ - GSTV
.            .દેહ મળે જીવને

તાઃ૨૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્રકૃપાછે પરમાત્માની,જે જીવને દેહ મળતાજ અનુભવ થાય
અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
જીવને પવિત્ર સંબંધ દેહનો કહેવાય,એ મળેલદેહના જન્મમરણથી દેખાય
મળેલદેહથી સમયે થયેલ કર્મથી,જીવને જન્મમળતા દેહનો અનુભવ થાય
અનેકદેહથી જીવપકડાય અવનીપર,માનવદેહ એપરમાત્મની કૃપા કહેવાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ જન્મલીધો,જે ભારતની ભુમીને પવિત્રકરી જાય
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
જીવને નિરાધાર દેહ મળે સમયે,એ પ્રાણી પશુ જાનવર પક્ષીથી મેળવાય
ગતજન્મના મળેલદેહના થયેક કર્મથી જીવને,માનવદેહથીજ આગમન થાય
પવિત્રકૃપામળે પરમાત્માની માનવદેહને,એઘરમાં ધુપદીપથી પુંજાકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જે જીવનમાં શ્રધ્ધાથીપવિત્રકર્મ કરાવીજાય 
.....અદભુતલીલા પરમાત્માની છે અવનીપર,જે જીવને સમયની સાથે લઇ જાય.
##################################################################