October 27th 2021
.. દુર્ગામાતાની કૃપા
તાઃ૨૭/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રશ્રધ્ધાથી દુર્ગામાતાની પુંજા કરતા,માતાની પવિત્રકૃપા દેહ પર થઈ જાય
માતાની પવિત્રકૃપામળૅ શ્રધ્ધાથી,જ્યાં ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
પરમકૃપાળુ માતા હિંદુધર્મમાં પુંજાય છે,જે ભારતદેશમાં જન્મલઈ કૃપા કરીજાય
જગતમાં પવિત્રદેશકર્યો જ્યાં પરમાત્મા,દેવ અને દેવીઓથી માનવદેહ લઈજાય
જીવને માનવદેહમળે ગતજન્મના કર્મથી,જે સમયે ભક્તિકરતા કૃપા મેળવીજાય
શ્ર્ધ્ધાથી કૃપાળુ દુર્ગામાતાને વંદનકરી,પુંજાકરતા જીવનમાં સુખશાંંતિ મળીજાય
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
અજબશક્તિશાળી દુર્ગા માતા કહેવાય,જે સમયે રાજા મહિષાસુરને મારી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં દુર્ગા માતાને શ્રધ્ધાથીજ વંદન કરાય
હિદુધર્મને પરમાત્માએ જગતમાં પવિત્રકર્યો,જે અનેકદેહથી જન્મ લઈ આવીજાય
જીવનેમળેલ માનવદેહને માતાનીકૃપાએ,પાવનરાહમળે જેજીવને મુક્તિઆપી જાય
.....ઘરમાં ધુપદીપ કરીને આરતી કરી,શ્રધ્ધાથી માતાને વંદન કરતા કૃપા મળી જાય.
====================================================================
No comments yet.