October 13th 2021

હિંદુ તહેવાર

 Navratri नवरात्रि નવરાત્રી | Happy navratri, Navratri wishes, Navratri
.             .હિંદુ તહેવાર

તાઃ૧૩/૧૦/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજા કરવા,પરમાત્મા પવિત્રનવરાત્રી આપી જાય
શ્રધ્ધાથી હિંદુધર્મમાં ભક્તો માતાનેવંદન કરવા.તાલી પાડીને ગરબા રમીજાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
ભારતદેશમાં અનેકપવિત્ર દેવદેવીઓથી,જન્મલઈ માનવદેહપર કૃપા કરી જાય
કુદરતની કૃપાને જગતમાં નાકોઇજ રોકી શકે,કે નાકોઇજ દેહથી દુર રહેવાય
જીવને અવનીપર જન્મથી દેહ મળે,જે ગતજન્મના મળેલદેહથી દેહ મળીજાય
નવરાત્રીના પવિત્ર તહેવારમાં,દુર્ગામાતાના નવસ્વરૂપને ગરબા રમીનેજ પુંજાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
હિંદુ ધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે જગતમાં પવિત્ર તહેવારને સમજાય
ધુપદીપ કરી પવિત્ર શ્રધ્ધાએ ઘરમાં પુંજાકરાય,જે દેહને પવિત્રરાહ આપીજાય
નવરાત્રીના તહેવારે ગરબા રાસ રમીને ભક્તો,માતાનાસ્વરૂપને વંદન કરીજાય
પવિત્ર તહેવારને સમયે સાચવીને ઉજવતા,જીવનમાં અનંત શાંંતિ મળતી જાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
=====================================================================

	
October 13th 2021

પવિત્રકૃપા નવરાત્રીની

**નવરાત્રિમાં માતાના 108 નામનુ જાપ કરો... દૂર થશે દરેક કષ્ટ** 
.          .પવિત્રકૃપા નવરાત્રીની

તાઃ૧૩/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ   

તાલી પાડીને ગરબા રમતા ભક્તો,સંગે દાંડીયા રાસ વગાડી ઘુમી જાય
માતાની પવિત્રકૃપામળે નવરાત્રી તહેવારમાં,જે શ્રધ્ધાથી ભક્તિથઈ જાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરી માતાને ગરબાથી પુંજાય.
નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવસ્વરુપને,ભક્તિભાવથી વંદન થાય
ભારતની ધરતીને પવિત્રકરી પરમાત્માએ,જ્યાં દેવદેવીઓથી જન્મલઇજાય
દાંડીયા રાસ વગાડી ગરબા રમતા ભક્તો,તાલી પાડીને નાચ કરતા જાય
દુર્ગામાતાની પવિત્રકૃપા ભારતદેશપર,એ પવિત્રનવરાત્રીનો તહેવારદઈજાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરીમાતાને ગરબાથી પુંજાય.
આરાસુરથી અંબામા ભક્તોપર કૃપાકરે,સંગેપાવગઢના કાળકામાતા હરખાય
રાસદાંડીયા સંગે મંજીરાવગાડતા ભક્તો,માતાને રાજી કરી ગરબા રમી જાય
જગતમાં માતાની પવિત્રકૃપાએ હિંદુધર્મ થયો,જે ભક્તોથી સમયેઉજવાઈજાય 
હિંદુધર્મમાં જન્મ મળે માનવદેહનો,જે ગતજન્મના પવિત્ર કર્મથીજ મળી જાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરીમાતાને ગરબાથી પુંજાય.
================================================================

	
October 13th 2021

ભક્તિનો પવિત્રરાહ

**નવરાત્રી માં આઠમા દિવસે માતા મહાગૌરીની ઉપાસના » World Gujarati**
.            ભક્તિની પવિત્રરાહ 

તાઃ૧૩/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
ગરબે રમતા ભક્તોને નવરાત્રીના તહેવારમાં,દુર્ગામાતાની કૃપા મળી જાય
તાલી પાડીને ગરબે રમતા,સંગે દાંડીયા રાસથીય માતાને રાજી કરીજવાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
દુર્ગામાતાના નવસ્વરૂપની કૃપામળી,જે નવરાત્રીના નવદીવસમાં મળીજાય
હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા ભક્તોને,નવરાત્રીમાં ગરબે રમાડી જાય
માતાની પવિત્રકૃપામળે પવિત્ર તહેવારમાં,જે ભક્તોને પવિત્રરાહ આપીજાય
માનવદેહને ધર્મનો સંબંધ મળે,જગતમાં હિંદુધર્મમાં પ્રભુની કૃપા મળી જાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવસ્વરૂપને,તાલી પાડીને ગરબે રમીજાય
શ્રધ્ધાથી માતાના સ્વરૂપને પગેલાગવા,દાંડીયા રાસ વગાડીને વંદનકરી જાય
દુર્ગામાતાના નવસ્વરૂપમાં આઠમાસ્વરૂપે,મહાગૌરીમાતાને ગરબેરમીને પુંજાય
સમયની સાથે ચાલતા ભક્તોને માતાની કૄપામળે,જે પવિત્ર જીવન આપીજાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
###################################################################