August 29th 2021

શ્રી કૃષ્ણ જન્મોત્સવ

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ નું જીવન દર્શન | પારિવારિક રજાઓ,જાહેરાત સમીક્ષાઓ,#તેહવારમાટેતૈયાર,Gujarati,#પ્રેરણાદાયક,#સુન્દર | Blog Post by Heena Shah ...

 .        .શ્રીકૃષ્ણ જન્મોત્સવ

તાઃ૩૦/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતદેશમાં પવિત્રદેહ લીધો,એમાતા દેવકીના દીકરાથી જન્મી જાય
પિતા વાસુદેવ હતા તેમના પુત્ર શ્રીકૃષ્ણ,જે મથુરામાં જન્મ લઇ જાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
પવિત્ર શ્રધ્ધાથી શ્રીકૃષ્ણની પુંજા કરતા,શ્રી કૃષ્ણ શરણં મમઃથીપુંજાય
અજબકૃપા એજ પ્રભુનો દેહ છે,જે માતા દેવકીનો કૃપાએ જન્મી જાય
મથુરાગામ હિંદુધર્મમાં યાદરખાય,જગતમાં પ્રભુકૃપાએજન્માષ્ટમીઉજવાય
પરમકૃપાળુ પ્રભુનો દેહ શ્રી કૃષ્ણનો છે,જેમની પત્નિ રૂક્ષ્મણી કહેવાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
માતા દેવકીની પવિત્રકૃપામળી શ્રીકૃષ્ણને,જે અનેક સ્ત્રીઓને મળતા જાય
પાવનરાહે જીવનજીવતા પિતાનીકૃપા મળી,સંગે નંદીનોપ્રેમ પણમળી જાય
કૃષ્ણ કનૈયા લાલકી જય બોલી તાલી પાડતાજ,ભગવનની કૃપા મળીજાય
પરમકૃપાળુ એદેહલીધો પરમાત્માએ મથુરામાં,જે ભારતદેશને પવિત્રકરીજાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
#############################################################

 

 

August 29th 2021

પવિત્રકૃપાળુ ભોલેનાથ

 %%الوسم #શ્રાવણ على تويتر%%
.         .પવિત્રકૃપાળુ ભોલેનાથ

તાઃ૨૯/૮/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
ભારતની ધરતીને પવિત્રકરવા,હિંદુધર્મના ભગવાન પવિત્રદેહથી જન્મ લઈજાય.
અવનીપર જીવને ગત જન્મના કર્મથી,અનેકદેહ મળે જેસમય સાથે લઈ જાય 
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
પરમાત્મા ભારતની ભુમીને હિંદુધર્મથી પવિત્ર કરવા,અનેક દેહથી જન્મી જાય
પવિત્રકૃપા કરવા ભક્તોપર શંકરભગવાનથી,જન્મલઈ પવિત્રદેશમાં આવી જાય
ભારતની ભુમીપર પવિત્રગંગા નદી જટાથી વહાવી,દેશને પાવન એ કરી જાય.
માનવદેહને ગંગાજળથી શિવલીંગપર અર્ચનાકરી,શ્રી શંકરભગવાનની પુંજા થાય 
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
પવિત્રપ્રેમાળ શંકરભગવાન જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતી પત્નિ થઈ જાય
પાવનરાહે જીવન જીવતા ભક્તોપર કૃપા કરે,જ્યાં ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરાય
પરમશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,જેમને પવિત્રસંતાન શ્રીગણેશ જન્મી જાય 
પવિત્રસંતાન શ્રી ગણેશજી પવિત્રધર્મમાં,એભાગ્યવિધાતા અને વિઘ્નહર્તા કહેવાય
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
####################################################################
 

August 28th 2021

હિંદુમાં પવિત્રમાસ

&&<![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper]]>&&
.         .હિંદુમાં પવિત્રમાસ

તાઃ૨૮/૮/૨૦૨૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે ભારતની ધરતીપર પવિત્રકૃપા કરી જાય
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ,એ ભારતદેશને જગતપર પવિત્ર કરીજાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
અનેક પવિત્રમાસ મળૅ માનવદેહને,જે પરમાત્માને ધુપદીપથી ઘરમાં પુંજા થાય
હિંદુધર્મ એપવિત્રધર્મછે જેમાં પ્રભુનીકૃપા થાય,જે માનવદેહને સુખ આપી જાય 
જીવને મળેલમાનવદેહ એ ગતજન્મના કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી છટકાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનમાં,જે શ્રધ્ધારાખીનેજ જીવનમાં ભક્તિ કરાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધો,એ હિંદુધર્મપર કૃપા કહેવાય
શ્રધ્ધારાખીને ભગવાનની ધુપદીપથી પુંજાકરી,ભજનસંગે પ્રબુને વંદનકરીને પુંજાય
પરમ શક્તિશાળી પ્રભુએજ દેહ લીધો,જે ભારતમાં શંકર ભગવાનથી ઓળખાય
માતાપાર્વતીની કૃપામળે,સંગે પવિત્રકૃપાળુ સંતાન વિઘ્નહર્તા શ્રીગણેશની કૃપાથાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
###################################################################
August 24th 2021

ચીં. રવિનો જન્મદીવસ

*****Ravi Brahmbhatt (Mr. B) - Photos | Facebook***** 
.           .ચીં.રવિનો જન્મદીવસ  

તાઃ૨૫/૮/૨૦૨૧  (Happy Birthday) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
સમયનીસાથે ચાલતા મારા વ્હાલા દીકરાનો,આજે જન્મદીવસ ઉજવાય
પવિત્રદીકરા રવિનાઆજે ૩૫મા જન્મદીવસે,જલારામબાપાની કૃપા થાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા મળતા,ભણતરની પવિત્રરાહે લાયકાત મળી ગઈ
જીવનમાં ભણતરથીજ કોલેજમાં સન્માનમળતા,પ્રભુકૃપાએ ખુબશાંંતિ થઈ
દીકરાની પવિત્ર લાયકાતથી પપ્પામમ્મીને,આનંદથયો નાઅપેક્ષાઅડી જાય
એજ કૃપા સંત સાંઇબાબાની અને જલારામની,જીવનમાં સુખ મળી જાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
પવિત્રપ્રેમ લઈ હીમા હ્યુસ્ટનમાં આવી,મારા દીકરા રવિની પત્નિ થઈજાય
જલારામબાપાની ક્રૂપાથી પવિત્રકુળને,આગળ લઈજવા બેદીકરા જન્મીજાય
વ્હાલો સંતાન પ્રથમ વીર થયો,અને બીજો સંતાન વેદ પરિવારમાં કહેવાય
રવિને જન્મદીવસના આશિર્વાદ અમારા,સંગે હિમાને પ્રભુનીકૃપા મળી જાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
===============================================================
      અમારા દીકરા રવિને ૩૫મા જન્મદીવસ નિમીત્તે પપ્પામમ્મીના આશિર્વાદ
 સહિત પત્નિ હિમાને સંતાન વીર વેદને પણ અમારા આશિર્વાદ મળી જાય.   
લી.પપ્પા,મમ્મીના જય જલારામ સહિત જય સાંઇબાબા. તાઃ૨૫/૮/૨૦૨૧.
===============================================================
August 24th 2021

ગણનાયક ગણેશ

**સુખ સંપત્તિ ઇચ્છો છો તો આજના દિવસે કરો ગણેશ અને શિવપૂજાના આ ઉપાય - GSTV**
.          .ગણનાયક ગણેશ

તાઃ૨૪/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
ગૌરીનંદન શ્રીગણેશ પવિત્રરાહે ઓળખાય,જે સિધ્ધીવિનાયક પણ કહેવાય
હિંદુ ધર્મમાં એ ભાગ્યવિધાતાય થઈજાય,એ શંકર ભગવાનના સંતાન થાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
પવિત્ર સંતાન થયા એ માતાપાર્વતીના,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
પરમાત્માએ લીધેલદેહ હિંદુધર્મમાં,ભારતનીભુમીને જગતમા પવિત્રકરી જાય
શંકરભગવાન એજ પવિત્રદેહછે,જે જટાથી પવિત્રગંગા નદીને વહાવી જાય
ભગવાનની પવિત્રકૃપાજ ભારતપર થઈ,જે જગતમાં એપવિત્રદેશ થઈ જાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
હિંદુધર્મમાં કોઇપણ પ્રસંગની શરૂઆતમાં,શ્રી ગણેશની પુંજા વિધીજ કરાય
જગતમાં એ ભાગ્યવિધાતાય કહેવાય,સંગે એરીધ્ધિસિધ્ધીના પતિદેવ કહેવાય
પવિત્રકૃપાળુ છે અવનીપર શ્રીગણેશ,એ ગણનાયક વિધ્નહર્તાથીય ઓળખાય
મળેલમાનવદેહને ધરમાં ધુપદીપકરી,પુંજાથી ભગવાનની પાવનકૃપા મળી જાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
##############################################################

	
August 23rd 2021

સોમવારની સવાર

**વેદ-પુરાણો અનુસાર મહાદેવ સુધી પોતાની ઈચ્છાઓ પહોંચાડવાની રીત, જાણો શું છે એની વિધિ? |**
.          .સોમવારની સવાર

તાઃ૨૩/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
શ્રાવણમાસ એહિન્દુધર્મમાં પવિત્રમાસછે,જેમાં સોમવારે શિવલીંગની પુંજા કરાય
પવિત્ર શંકર ભગવાનની પાવનકૃપા મળે,શ્રાવણમાસમાં શ્રધ્ધારાખીને પુંજા થાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
પવિત્રદીવસે હરહરભોલે મહાદેવ બોલી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય
શંકરભગવાન એ પવિત્ર શક્તિશાળી છે,જે ભક્તોથી થતીપુંજાથી કૃપાકરી જાય
ભારતદેશને પરમાત્માએ લીધેલદેહથી કૃપા મળે,જે જગતમાં પવિત્રદેશ થઈ જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,પવિત્રમાસનો સંબંધમળે જ્યાં પ્રભુની કૃપાથાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
પવિત્રશક્તિશાળી ભોલેનાથ એપ્રભુછે,જે ભારતમાં ગંગાનદી જટાથી વહાવી જાય
ભારતની ધરતીને પવિત્રકરીને જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થઈજાય
અજબકૃપા પ્રભુનો દેહ જેમને,ૐ નમઃશિવાય સંગે બમબમભોલે મહાદેવથી પુંજાય
મળેલ માનવદેહને જીવનમાં સત્કર્મનો સાથ મળે,જે અનેક તકલીફથી બચાવી જાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
####################################################################

 

August 21st 2021

હર હર ભોલેનાથ

***Shubh Savar Shankar Images ( શુભ સવાર શંકર ઈમેજેસ ) - SmitCreation.com***
.         .હર હર ભોલેનાથ

તાઃ૨૧/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર શક્તિશાળી પરમાત્માના દેહ છે,જે ભારતમાં જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય,નાકોઇ દેશને માન અપાય
....એ પવિત્રદેહ ભગવાનના,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પવિત્રદેહ લીધો જે શંકરભગવાન કહેવાય,સંગે હરહર મહાદેવ કહેવાય
ભારતની ધરતીપર પવિત્રગંગાજળ લાવ્યા,જે પવિત્રગંગાનદીથીવહીજાય
અદભુતકૃપાળુ હિંદુધર્મમાં છે,જે માનવદેહથી ૐ નમઃશિવાયથી પુંજાય
સોમવારના દીવસે શિવલીંગ પર,દુધ અર્ચના કરીને શ્રધ્ધાથી વંદનથાય
....એ પવિત્રદેહ ભગવાનના,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પવિત્ર શંકર ભગવાનની પુંજા કરીને,તેમને અનેકનામથી પ્રાર્થના કરાય
પરમકૃપા મહાદેવ હરહર ભોલેનાથ,બમબમભોલે મહાદેવ પણ કહેવાય
શંકરભગવાન પ્રભુછે હિંદુધર્મમાં,જે હિમાલયનીપુત્રી પાર્વતીના પતિથાય
શ્રીગણેશ શ્રીકાર્તિકેય એ સંતાન જન્મ્યા,પુત્રી અશોકસુંદરી જન્મી જાય
....એ પવિત્રદેહ ભગવાનના,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
##########################################################  

August 20th 2021

ૐ નમઃ શિવાય

 **જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic**
.            .ૐ નમઃશિવાય

તાઃ૨૦/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરીને,હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
પરમાત્મા અનેકદેહથી જન્મ લઇને,પવિત્રધર્મની જ્યોત પ્રગટાવી જાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિની રાહ મળતા જીવાય
પવિત્ર ભક્તોની કૃપામળે માનવદેહને,જે પ્રભુની પુંજાનીરાહ મળી જાય
પ્રભુએ પવિત્રદેહ લીધો ભારતમાં,જે પવિત્રકૃપાળુ ભોલેનાથપણ કહેવાય
શ્રધ્ધારાખી પુંજાકરતા ૐ નમઃ શિવાયથી,શીંવલીંગપર દુધ અર્ચનાથાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
પવિત્રનામોથી શંકર ભગવાનને ઓળખાય,ત્યાં શ્રધ્ધાથી પવિત્રકર્મ થાય
ભારતની ભુમીને પવિત્ર કરવા ગંગા નદીને,જટાથી વહાવીને લાવી જાય
અજબશક્તિશાળી પિતાપણ થયા,જે શ્રીગણેશઅને કાર્તિકેય સંતાનથાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતી,શ્રી શંકર ભગવાનની પવિત્રપત્નિથઈજાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
############################################################

	
August 17th 2021

પવિત્રકૃપાળુ શ્રી ગણેશ

 **રજની શાહ - Author on ShareChat - GOOD NATURE IS MY LIFE**
.         .પવિત્રકૃપાળુ શ્રી ગણેશ

તાઃ૧૭/૮/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માતા પાર્વતીના એ પવિત્રસંતાન,સંગે શંકર ભગવાનના લાડલા દીકરાય કહેવાય
હિંદુ ધર્મમાંજ એ મળેલદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા થઈ કૃપાજ કરીજાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
જીવનુ અવનીપરનુ આગમનવિદાયએ કર્મ,જે ગતજન્મે મળેલદેહના જીવનમાંથાય
નાકોઇજ દેહની તાકાત અવનીપર જીવનમાં,જે પરમાત્માના દેહની કૃપા મેળવાય
પવિત્રકૃપાળુ શ્રીશંકર ભગવાન છે,જેમને હિંદુ ધર્મમાં શ્રી ભોલેનાથથીય ઓળખાય
શીવલીંગપર દુધ અર્ચના કરીને વંદન કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપી પુંજા કરાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
પવિત્રકૃપાળુ શંકર ભગવાન છે હિંદુધર્મમાં,હિમાલયની પુત્રી પાર્વતી પત્ની થઈ જાય
પવિત્રકુળને આગળ વધારતા,શ્રીગણેશ શ્રીકાર્તિકેય અને પુત્રીઅશોકસુંદરી જન્મીજાય
પવિત્ર હિંદુ ધર્મમાં પ્રભુ અનેક દેહથી,ભારતદેશમાં જન્મ લઈને પવિત્રકૃપા કરી જાય
પવિત્રસંતાન શ્રીગણેશ છે તેમની રિધ્ધીસિધ્ધી પત્ની છે,શુભ લાભ સંતાન થઈ જાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ
 

August 14th 2021

પવિત્ર ભુમી ભારત

***સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કરી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત | India News in Gujarati***

.                    .પવિત્ર ભુમી ભારત 

તાઃ૧૫/૮/૨૦૨૧    (સ્વાતંત્ર દીવસ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્ર ભુમી ભારત છે,જેને જગતમાં વંદે માતરમ કહેવાય 
ભારતદેશનો આજે ૭૫મો સ્વાતંત્રદીવસ,દુનીયામા પ્રેમથીવંદનકરાય
.....દુનીયામાં રહેતા ભારતીઓ સ્વાતંત્રદીવસે,દેશના ધ્વજને સલામ કરી જાય.
જનગણમન અધિનાયક જયહે,ભારતભાગ્ય વિધાતા શ્રધ્ધાએ ગાઈ જાય 
પવિત્રદેશને સ્વાતંત્ર દીવસે સલામ કરી,જગતમાં પવિત્રદેશ એકરી જાય 
પવિત્રભારતમાતાના સંતાન જગતમાં,દેશની પવિત્રકર્મે શાન વધારી જાય 
ભારતની ભુમીને પરમાત્માએ અનેકદેહલઈ,મળેલદેહપર પરમકૃપાથઈજાય 
.....દુનીયામાં રહેતા ભારતીઓ સ્વાતંત્રદીવસે,દેશના ધ્વજને સલામ કરી જાય. 
ભારતના સ્વાતંત્રદીવસે પ્રદીપથી,ધ્વજવંદન કરી મેરા ભારતમહાન કહેવાય 
જગતમાં પવિત્રદેશને પરમાત્માની કૃપા મળી,જે દેશવાસીઓપર કૄપા થાય 
માનવદેહને પાવનરાહ મળે,જે જીવને ભારતમાં જન્મમળતા અનુભવ થાય 
સ્વાતંત્ર દીવસે ધ્વજને સલામકરી,જનગણ મન અધી નાયક જયહે બોલાય
 .....દુનીયામાં રહેતા ભારતીઓ સ્વાતંત્રદીવસે,દેશના ધ્વજને સલામ કરી જાય.
############################################################## 
         ભારતદેશના સ્વાતંત્રદીવસને અમેરીકા આવેલા ભારતીયો દેશના ધ્વજને
 વંદન કરી ૭૫મા સ્વાતંત્રદીવસે દેશની શાન વધારી જાય. 
       લી.પ્રદીપના વંદન. તાઃ૧૫મી ઓગસ્ટ ૨૦૨૧  (સ્વાતંત્ર દીવસ)
##############################################################
« Previous PageNext Page »