August 20th 2021

ૐ નમઃ શિવાય

 **જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic**
.            .ૐ નમઃશિવાય

તાઃ૨૦/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરીને,હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
પરમાત્મા અનેકદેહથી જન્મ લઇને,પવિત્રધર્મની જ્યોત પ્રગટાવી જાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિની રાહ મળતા જીવાય
પવિત્ર ભક્તોની કૃપામળે માનવદેહને,જે પ્રભુની પુંજાનીરાહ મળી જાય
પ્રભુએ પવિત્રદેહ લીધો ભારતમાં,જે પવિત્રકૃપાળુ ભોલેનાથપણ કહેવાય
શ્રધ્ધારાખી પુંજાકરતા ૐ નમઃ શિવાયથી,શીંવલીંગપર દુધ અર્ચનાથાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
પવિત્રનામોથી શંકર ભગવાનને ઓળખાય,ત્યાં શ્રધ્ધાથી પવિત્રકર્મ થાય
ભારતની ભુમીને પવિત્ર કરવા ગંગા નદીને,જટાથી વહાવીને લાવી જાય
અજબશક્તિશાળી પિતાપણ થયા,જે શ્રીગણેશઅને કાર્તિકેય સંતાનથાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતી,શ્રી શંકર ભગવાનની પવિત્રપત્નિથઈજાય
.....પવિત્રપ્રસંગ શ્રાવણ માસમાં મળ્યો,જ્યાં શંકર ભગવાનની પુંજા કરાય.
############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment