July 20th 2021

ગૌરીનંદન શ્રીગણેશ

**Gratitude for Grace: વંદના, વંદના...**

.        .ગૌરીનંદન શ્રીગણેશ

તાઃ૨૦/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

માતા પાર્વતીના પવિત્ર લાડલા સંતાન,જગતમાં ગૌરીનંદન શ્રીગળેશ કહેવાય
પવિત્ર શક્તિશાળીસંતાન મળેલ માનવદેહના,એ ભાગ્યવિધાતાથી ઓળખાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
ગજાનંદ શ્રીગણેશ હિંદુધર્મમાં વિધ્નહર્તાય કહેવાય,જે વ્હાલા ગણપતિ કહેવાય
કુદરતની આલીલા અવનીપર પવિત્રદેહથી,એ પ્રભુના અનેકનામથી મળી જાય
માબાપના પવિત્રપ્રેમથી જીવનમાં,પત્ની રિધ્ધી સિધ્ધીના એ પતિદેવ થઈ જાય
નાકોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,એમની પવિત્રકૃપાથી જીવનપાવન કરી જાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
શ્રીગણેશના પિતાને અનેકનામથી પુંજાય,જે શિવજી,મહાદેવ,ભોલેનાથથી પુંજાય
હિંદુધર્મમાં પ્રભુએ જન્મથી દેહલીધા ભારતમા,જે જીવને મળેલ દેહથી અનુભવાય
શ્રધ્ધારાખીને ધુપદીપથી પુંજન કરતા,માનવ દેહના જીવનમાં પવિત્રરાહેજ જીવાય
જગતમાં જન્મમરણનોજ સંબંધ જીવને,જે અનેકદેહથી આગમનવિદાય આપીજાય
....અદભુતકૃપા મળી પિતા શિવની,સંગે માતાના લાડલા સિધ્ધીવિનાયક કહેવાય.
=================================================================

 

 

July 9th 2021

કલમપ્રેમીની કેડી

###GSS Logo###

.         .કલમપ્રેમીની કેડી 

તાઃ૯/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા સરસ્વતીની પવિત્રકૃપા પકડીને,કલમપ્રેમીઓ હ્યુસ્ટનમાં આવી જાય
પવિત્રરાહે કલમ પકડીને હ્યુસ્ટનમાં,સાહિત્ય સરીતાને પ્રેમથી વહાવી જાય
....પવિત્રકૃપા મળી માતાની કલમને,જે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય.
માતાનોપ્રેમ કલમપ્રેમીઓને પ્રેરી જાય,એ અનેકરચનાથી પ્રેરણા આપી જાય
મને પ્રેમ મળ્યો કલમનો હ્યુસ્ટનમાં,જે ગુજરાતી સમાજના પ્રમુખથી મેળવાય
એ પ્રકાશભાઈ દેસાઈ અને જ્યોતીબેનની પ્રેરણાજ મળી,જે દર્પણમાં છપાય
વિજયભાઈ શાહથી માતાનીકૃપાએ લખાય,સાથે પુષ્પકભાઈનોસાથ મળીજાય
....પવિત્રકૃપા મળી માતાની કલમને,જે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય.
ગુજરાતીઓની અજબ પવિત્રગાથા જગતમાં,જે હ્યુસ્ટનમાં આવીને કરી જાય
કલમપ્રેમી શ્રી કમલેશભાઈ લુલા છે,સંગે નાશાના એ સાયંટીસ્ટ પણ કહેવાય
ચંંદ્રની ધરતીપર પહેલીવાર રોકેટ મોકલ્યુ,જે અમેરીકામાં પ્રથમ સાયંંટિસ્ટથાય
એજ માતાની પવિત્રકૃપા ગુજરાતીઓ પર,જે અનેકરાહે પવિત્ર કર્મ કરી જાય 
....પવિત્રકૃપા મળી માતાની કલમને,જેજે ભારતથી પવિત્રરાહ પકડીને આવી જાય.
###############################################################
July 2nd 2021

જન્મનો દીવસ

             .જન્મનો દીવસ 

તાઃ૩/૭/૨૦૨૧   (હેપ્પી બર્થડે રમા)  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાળજમાં વહાણવટીમાતાની કૃપા થઈ,જે જીવનમાં પવિત્રરાહ આપી ગઈ
સમયનીસાથે ચાલતા એ મારી જીવનસંગીની થઈ,અને આણંદ આવી ગઈ
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
જીવને જન્મમળે જે પરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
માબાપનો પવિત્રપ્રેમ મળ્યો રમાને,જે સમયે પવિત્રરાહ મળતા અનુભવથાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,મનેપણ માતાની પવિત્રકૃપા મળતીજાય
મળેલદેહના પરિવારને આગળ લઇજવા,જીવનમાં એ મારી પત્નિજ કહેવાય
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
કુળદેવીની પવિત્ર કૃપાએ પ્રેમ મળ્યો,એ સંતાનને કૃપાએ જન્મ આપી જાય
પ્રથમ દીકરીનો જન્મથયો જે દીપલ કહેવાય,બીજો પુત્ર રવિનો જન્મ થયો
બંન્ને સંતાને પ્રભુકૃપાએ ભણતરકર્યુ,જે સમયે લાયકાતે સુખશાંંતિ મળી જાય
મમ્મી રમાના આશિર્વાદથી બંન્ને સંતાને લગ્ન કર્યા,જે પવિત્રજીવનથી દેખાય
....જે મારી કુળદેવી કાળકા માતાનીકૃપા,જે સમયે અમારાકુળને આગળ લઈ જાય.
#################################################################
    મારી પત્નિ રમાનો આજે ૬૧મો જન્મદીવસ છે તે નીમિત્તે માતાની કૃપાએ
 આ કાવ્ય લખ્યુ છે.જે રમા સહિત સંતાનને જય જલારામ સહિત સપ્રેમ ભેટ.
 લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ   તાઃ૩/૭/૨૦૨૧    
#################################################################

 

June 21st 2021

જન્મદીવસની જ્યોત

 ###આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-4.png છે### 
.            .જન્મદીવસની જ્યોત

તાઃ૨૧/૬/૨૦૨૧  (Happy Birth Day) પ્રદીપ બ્રહ્મભટ્ટ   

આજના આ પવિત્રદીવસે મળ્યો પ્રેમ,માબાપનો વ્હાલી હિમાને જીવનમાં
મળેલ દેહ પર પ્રભુની પવિત્રકૃપા થઈ,જે મારા દીકરા રવિની પત્ની થઈ
...આજના આ પવિત્રદીવસે અમારા પરિવારમાં,ચીં હીમાને હેપ્પી બર્થડે કહેવાય. 
અમારા વ્હાલા દીકરાના જીવનમાં મદદકરતા,પરમાત્માની કૃપા મળી જાય 
સમયની સાથે ચાલતા વ્હાલી હિમાપર,માતા સરસ્વતીની પવિત્રકૃપા થાય
રવિ અને હિમાને પવિત્ર આશિર્વાદજ મળતા,જીવનમાં ભણતરને સચવાય
મળેકૃપા લક્ષ્મીમાતાની જે અદભુત લાયકાતથી,પરમશાંંતિએ જીવન જીવાય
...આજના આ પવિત્રદીવસે અમારા પરિવારમાં,ચીં હીમાને હેપ્પી બર્થડે કહેવાય.
વ્હાલી હિમાએ સમયે બે દીકરાને જન્મ આપ્યો,જે વિર અને વેદ કહેવાય
ખુબજ પ્રેમાળ અને લાડલા છે,જે ભણતરની રાહે સમયની સાથે ચાલીજાય
દાદાદાદીને દોડીને વ્હાલકરવા,મંદીરમા જઈને જયજલારામ પણ બોલીજાય
એવુ પવિત્રકુળ આગળ વધીરહ્યુ છે,જે પવિત્રપ્રેમનીગંગા જીવનમા વહીજાય
...આજના આ પવિત્રદીવસે અમારા પરિવારમાં,ચીં હીમાને હેપ્પી બર્થડે કહેવાય.
##################################################################
    અમારા લાડલા દીકરા ચી.રવિની પત્નિ ચી.હિમાને આજે તેના જન્મદીવસ 
નિમિત્તે રવિના પપ્પા અને મમ્મી અને બહેન દીપલ તરફથી Happy Birthday
સહિત જય જલારામ.
  લી.પપ્પા પ્રદીપ અને મમ્મી રમા તરફથી જન્મ દીવસની શુભેચ્છા.તાઃ૨૧/૬/૨૦૨૧ 
                                                       (સોમવાર)  
##################################################################
 




June 18th 2021

કળીયુગની સાંકળ

**કળિયુગનો અંત થવાનું શરૂ થશે આ ઘરથી, 5000 વર્ષ પહેલા ખુદ ભગવાન કૃષ્ણ એ કહી  હતી આ વાત !**
.          .કળીયુગની સાંકળ

તાઃ૧૮/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવને સમયે જન્મ મળે અવનીપર,જે અનેકદેહના આગમનથી દેખાય
મળે માનવદેહ જીવને એ પરમાત્માનીકૃપા,જે સમજણથી જીવાડી જાય
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
જીવનમાં દેહને કર્મનો સંબંધ અવનીપર,પવિત્રરાહે પ્રભુકૃપાએજ સમજાય
કળીયુગના સમયે મળેલદેહને અનેક તકલીફો,જે કર્મની રાહે પકડી જાય
જગતપર મોહમાયાની સાંકળ ફરે,જે દેહનાકર્મથી મળેલદેહને સ્પર્શી જાય
ના કોઇજ માનવદેહથી છટકાય,એ અવનીપર કુદરતની કેડી જ કહેવાય 
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
કુદરતની આલીલા અવનીપર જે જીવને,સમયે સ્પર્શતાજ દેહ આપી જાય
નાકોઇજ જીવની તાકાત જગતપર,કે નાકોઇથી સમયથીદુર રહીને જીવાય
એ અદભુતલીલા અવનીપર સમયની,જે સતયુગ પછી કળીયુગ આવી જાય
મળેલદેહથી શ્રધ્ધા રાખી જીવનમાં,પરમાત્માની પવિત્રભક્તિ ઘરમાંજ કરાય
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
#############################################################

June 16th 2021

સમયની પકડ

**રાજકોટનો શરમજનક કિસ્સો: પૌત્રએ દાદા-દાદીને ધક્કો મારી કાઢી મૂક્યાં, વીડિયો જોઈને હેબતાઈ જશો | son beaten grand father and grand mother rajkot**

.           .સમયની પકડ

તાઃ૧૬/૬/૨૦૨૧  (ફાધર ડે)   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયની સાથે ચાલવા નાકોઇજ દેહથી,જીવનમાં ક્યારે કદીય છટકાય
જીવને મળેલ માનવદેહને અવનીપર,ઉંમરનો સાથ જીવનમાં મળી જાય 
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
માબાપને પવિત્રપ્રેમથી જીવતા,જીવનમાં પ્રભુકૃપાએ સંતાન જન્મી જાય
સમયની સાથે ચાલતા દેહને સમયે,ઉંમરથી નાકદી કોઇથી દુર રહેવાય
આ દેશમાં ઉંમર વધતા દેહને ઘરડા કહેવાય,જેને સંતાન દુર રાખીજાય
ઘરડા ઘરમાં ઉંમર લાયક માબાપને,રાખીને સંતાન આનંદથી જીવીજાય 
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
કળીયુગમાં આ દેશમાં ઘરડા માબાપને,ફાધરડે અને મધ્રરડે એજ મળાય
એજ પવિત્રદીવસ કહેવાય જે જન્મદીવસે,સંતાનની સવારથી રાહ જોવાય
આ દેશની ભાષામાં ઘરડાઘરને,સીનીયર સીટીજન હાઉસથીજ ઓળખાય
માબાપને અહીના જીવનમાં નાસંતાનનો પ્રેમ મળે,એ સમયથીજ સમજાય
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
#############################################################


   

 

 

 

June 14th 2021

માતાની પ્રેમાળકૃપા

Vasant Panchami 2021: ક્યારે છે વસંત પંચમી? જાણો મા સરસ્વતીની પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ When is Vasant Panchami Know the shubh muhurt and importance of worshiping Maa Saraswati | TV9 Gujarati

.          .માતાની પ્રેમાળકૃપા

તાઃ૧૪/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા સરસ્વતીપર શ્રધ્ધારાખીને કલમપકડતા,માતાની પ્રેમાળ કૃપા મળી જાય
પવિત્રરાહે કલમ ચાલતા કૃપાએ પવિત્ર રચનાથાય,જીવનમાં શાંંતિ આપી જાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,ઉંમરનો સાથ મળે જે ભણતર આપી જાય
કલમથી જ પવિત્રરાહ મળે જીવનમાં,જે અનેક રચનાઓજ કલમથી થઈ જાય
સરસ્વતીમાતા જગતમાં મળેલદેહના મગજને,પવિત્ર કલમથી પ્રેરણાઆપી જાય
અનેક રચનાઓ માતાની કૃપાએ રચાય,જે જગતમાં વાંચકોને આનંદઆપીજાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
પવિત્રમાતાની શ્રધ્ધાથી પુંજાકરી વંદનકરતા,માતાના આશિર્વાદનો અનુભવ થાય
ના કોઇ જ માગણી જીવનમાં રહે કે,ના કોઇ અપેક્ષા સમય્ને પકડીને લઈ જાય 
મળેલદેહને જીવનમાં માતાનીકૃપાએ,સંગીત,ગીત,કલાકારથી અનેક પ્રસંગ કરાય
એજ પ્રેમાળકૃપા છે વ્હાલા માતાસરસ્વતીની,જે સમયે સૌને આનંદ આપી જાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 4th 2021

પવિત્રજ્યોત પ્રગટે પવિત્ર

##Astrology Why should we not wish birthday at 12 midnight?##

.           .પવિત્રજ્યોત પ્રગટે

તાઃ૫/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયનો સંબંધ એ પાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને સ્પર્શી જાય
અવનીપરના આગમનને જન્મદીવસ કહેવાય,જે જીવનેદેહ આપી જાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
પવિત્ર કૃપા મળે માબાપને જીવનમાં,જ્યાં સંતાનનુ આગમન જન્મથીથાય
ગતજન્મના કર્મનો સંબંધ છે જીવને,જે અવનીપરના આગમનથી સમજાય
પાવનકૃપા મળી માબાપની પ્રદીપને,જે તાઃ૫/૬/૧૯૪૯નાદીવસેજન્મી જાય
સમયની સાથે નિખાલસતાથીજ ચાલતા,મારાદેહને બોતેરમુ વર્ષ મળીજાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
કુદરતની આલીલા અવનીપર,એ જીવને અનેકસ્વરૂપે પ્રેમથી લાવી જાય
માનવદેહ મળે જીવને પરિવારથી,એ જીવનમાં અનેકરાહે દેહને દોરી જાય
અનેક પાવનપ્રેમ મળે જીવનમાં,જે સમયની સાથે ચાલતા પવિત્રરાહે જાય 
પવિત્રપત્નિ રમાનોપ્ર્રેમ સંગે પુત્રરવિ,દીકરી દીપલનો પરિવારથી મળી જાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
###############################################################
May 29th 2021

પવિત્ર ભક્ત

.           .પવિત્ર ભક્ત

તાઃ૨૯/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રામનામની માળા જપતા જીવનમાં,ભક્ત હનુમાનની કૃપા મળી જાય
અજબ શક્તિશાળી પવિત્રભક્ત હતા એ,જે શ્રીરામને મદદ કરી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
પરમાત્મા એ લીધેલદેહ શ્રીરામથી અયોધ્યામાં,પત્નિ સીતાજી કહેવાય
સમયની સાથે ચાલતા શ્રીરામઅને સીતાજી,જંગલમાં જીવનજીવી જાય
લંકાના રાજા રાવણને કુદરતની પ્રેરણાથઈ,સીતાજીને એ ઉઠાવી જાય
શ્રીરામને જીવનમાં ના કોઇસંકેત મળ્યો,ના પત્નિ સીતાને શોધી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
શ્રીરામને પવિત્રભક્ત હનુમાન,એ ઉડીને ભાઈમાટે સંજીવની લાવીજાય
બેહોશ થયેલ રામનાભાઈ લક્ષ્મણને,સંજીવનીથી હનુમાન બચાવી જાય
આકાશમાં ઉડીને શોધતા સીતાજીને શોધી,શ્રીરામલક્ષ્મણને કહી જાય
સીતાજી માટે રામલક્ષ્મણ સહિતઆવી,લંકામાં રાવણનુ દહન કરી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
##############################################################
May 29th 2021

મહાવીર

##હનુમાનજીનાં આ ચમત્કારી નામ લેવાથીજ દૂર થઈ જાય છે તમામ સમસ્યાઓ,જાણીલો કઈ રીતે જાપ કરવા આ નામનાં. - MT News Gujarati##

.           .મહાવીર 

તાઃ૨૯/૫/૨૦૨૧         પ્રદીપ બ્રહ્મભટ્ટ   

બજરંગબલી એ મહાવીર,જે માતા અંજનીના લાડલા દીકરા કહેવાય
અજબશક્તિશાળી ભક્તથયા ભારતમાં,જેને હનુમાનજીથી ઓળખાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
મળેલદેહને પવિત્રકૃપા મળે શ્રીરામની,જે આકાશમાં ઉડતાથી દેખાય
પવિત્રકર્મથી સંજીવની લાવીજાય,જે લક્ષ્મણને બેહોશીથી બચાવીજાય
શ્રીરામની કૃપા મળી જે ભાઈ માટે,ઉડીને હનુમાન પર્વત લાવી જાય
પરમાત્માની પાવનકૃપાએ જગતમાં,એ મહાવીર બજરંગબલી કહેવાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
પવનપુત્ર હનુમાન એ પવિત્રરાહે ભક્તિ કરતા,શ્રી રામના વ્હાલા થાય
પરમ શક્તિશાળી થયા જીવનમાં,જ્યાં સીતાજીને શોધવા ઉડીને જાય
લંકાના જંગલમાં શોધતામળ્યા,જ્યાં શ્રીરામ,લક્ષ્મણને લઈને આવીજાય 
પવિત્રરાહે કર્મકરતા રાજારાવણને મારી,લંકામાં દહનથી સળગાવી જાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
*************************************************************
« Previous PageNext Page »