July 31st 2022

પવિત્ર માતાજી

+++જાણો શા માટે માતા દુર્ગાએ કર્યો હતો મહિષાસુરનો સંહાર? | navratri:Maa durga and mahisasur sanhar story in gujarati - Gujarati Oneindia+++

.               પવિત્ર માતાજી

તાઃ૩૧/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા મળી દુર્ગા માતાની જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિની રાહ આપી જાય
સમયની સાથ ચાલતા માનવદેહને અવનીપર,હિન્દુધર્મની પવિત્રકૃપા મળી જાય
………..ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
પવિત્ર નિખાલસ ભાવનાથી પ્રભાતે માતાને વંદન કરતાજ્,પવિત્રકૃપા મળી જાય
જીવનમાં લાગણી મોહને દુર રાખીને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાને વંદનથાય
પવિત્રકૃપાળુ માતા છે હિન્દુધર્મમાં,મળેલદેહથી શ્રધ્ધાથી દુર્ગામાતાની પુંજા કરાય
જીવને અવનીપર માનવદેહમળે જેપરમાત્માનીકૃપા,એ દેહને સમયથી અનુભવાય
…………ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
હિન્દુધર્મમાં પવિત્રમાતાએ અનેકદેહથી ભારતમાં જન્મલીધા,જેપવિત્રદેશ થઈજાય
ભગવાને લીધેલા અનેકદેહની શ્રધ્ધાથી પુંજન કરતા,માનવદેહને સુખ મળી જાય
માનવદેહને શ્રધ્ધાનો સંબંધ છે જીવનમાં,જે મળેલદેહને સ્મયની સાથે લઈ જાય
જીવનમાં સમયની સાથે ચાલવા અવનીપર,પ્રભુનીકૃપાએ સવારસાંજ મળી જાય
…………ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
#########################################################

 

July 25th 2022

સાથ મળે સમયનો

*****આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા | નવગુજરાત સમય*****
.               .સાથ મળે સમયનો 
   તાઃ૨૫/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા ભગવાનની જગતમાં,જે મળેલ માનવદેહને સમયેજ સમજાય
શ્રધ્ધારાખીને પવિત્ર જીવન જીવતા,પ્રભુની કૃપાએ પાવનરાહ મળીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય. 
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ,એ પાવનકૃપાએ દેહ મળતા દેખાય
અનેક નિરાધારદેહ મળે,જે પ્રાણી પશુ જાનવર પક્ષીથી જીવનેમળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળૅ,જે સમયસાથે લઈ જાય
પ્રભુની કૃપાએ પ્રેરણા મળે જીવના દેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય.
સમયને નાપકડાય મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પુંજન થાય
જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરવા,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
પરમાત્માએ પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મલઈ,હિન્દુધર્મ પવિત્રકરીજાય
શ્રધ્ધારાખીને પુંજન કરતા ઘરમાં,પરમામાની પવિત્રકૃપાનો અનુભવ થાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય.
###############################################################
July 22nd 2022

પવિત્ર પ્રેમની પરખ

 શું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા | chitralekha
              પવિત્ર પ્રેમની પરખ
તાઃ૨૨/૭/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને સમયે અવનીપર માનવદેહ મળૅ,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં નાકોઇ દેહની તાકાત,કે મળેલદેહ સમયથી દુર રહીને ચાલી જાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથ મેળવાય.
પવિત્ર કૃપા ભગવાનની જગતમાં ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય 
હિન્દુધર્મની જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે જીવને સમયે મુક્તિ મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મ લીધા,એ સમયની સાથે પ્રેરણા કરી જાય
જગતમાં નાકોઇદેહની તાકાતજીવનમાં,મળેલદેહને કર્મના સંબંધથી અનુભવાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય 
પવિત્રધર્મ જગતમાં હિન્દુ ધર્મ છે,જેમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
જીવને સંબંધ જન્મમરણનો જે જીવને,સમય સાથે અવનીપર દેહ આપી જાય
અવનીપર અનેકદેહનો સંબંધ જે સમયે,પ્રાણીપશુજાનવરપક્ષી નિરાધારકહેવાય
માનવદેહ એ પવિત્રદેહ કહેવાય અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
****************************************************************
July 20th 2022

આવતીકાલને સમજજો

  ***OHM ॐ AUM-SIVOHM***
            .આવતીકાલને સમજજો

તાઃ૨૦/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પાવનરાહે સમયે લઈ જાય
સુખનો સાગર એજ કૃપા અવનીપર,એ જીવના દેહને સમજણ આપી જાય
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
જીવપર પાવનકૃપા પરમાત્માની કહેવાય,એ અવનીપરના આગમને સમજાય
ધરતીપર જીવને અનેકદેહથી જન્મમળે,એજીવના ગતજન્મનાદેહથી મેળવાય
જીવને પશુપક્ષીપ્રાણીજાનવરનો દેહ મળે,જે અવનીપર નિરાધારદેહ કહેવાય
સમયે માનવદેહ મળે જીવને જગતમાં,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
મળેલમાનવદેહ એ કૃપાપ્રભુની જે જીવનમાં સમયની સમજણ સાથે લઈજાય
જીવનમા કર્મનોસંબંધ મનવદેહનો,એદેહને ભુતકાળથી બચાવીને જીવાડીજાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે સમયની સાથે દેહને સમજાઈ જાય
આવી આંગણે પરમાત્માનો પ્રેમ મળે,એ પવિત્રકૃપાએ જીવને સુખ આપીજાય 
.....અદભુત લીલા ભગવાનની ધરતીપર,જીવના મળેલદેહને પાવનરાહે લઈ જાય.
*****************************************************************
July 19th 2022

જીવનની પવિત્ર જ્યોત

**ઘટ સ્થાપના માટે 4 મુહૂર્ત; કોરોના અને લોકડાઉનને કારણે ઓછી પૂજા સામગ્રી અને સરળ વિધિથી પૂજા કરો | Chaitra Navratri 2021 Ghatasthapana Muhurat Date Time; Chaitra Navratri Puja ...** 
             જીવનની પવિત્ર જ્યોત
 
તાઃ૧૯/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં કર્મ કરાવી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળી,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય.
લાગણીમોહને દુરરાખીને જીવનજીવતા,માનવદેહને પવિત્રકર્મનો સાથ મળીજાય
મળેલદેહના જીવને પ્રેરણા મળે જીવનમાં,એ પ્રભુની પ્રેરણાએ ભક્તિ કરાવીજાય
અવનીપર પાવનકૃપા પરમાત્માનીછે,જે જીવના મળેલદેહને પ્રેરણાથી અનુભવાય
મળૅલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ સત્કર્મથી જીવની જ્યોતપ્રગટીજાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય.
પરમાત્માના દેહની સમયે પવિત્રસંતની પ્રેરણામળે,જે જીવનમાં સદમાર્ગે લઈજાય 
જીવને માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહનાજીવથી મુક્તિમાર્ગેજવાય
મળેલદેહના જીવને સમયની સાથેજ ચલાય,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
અદભુતપ્રેરણા પરમાત્માની અવનીપર,જે જગતમાં મળેલદેહને પ્રેરણાથીઅનુભવાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 12th 2022

શ્રી ગણેશ ભાગ્યવિધાતા

 Interesting stories of Lord ganesha: તુલસીએ ગણેશજીને શ્રાપ કેમ આપ્યો, અને કેમ કરવા પડ્યા બે લગ્ન ? જાણો શ્રીગણેશની રોચક વાતો - Desh ki Aawaz
.           શ્રી ગણેશ ભાગ્યવિધાતા

તાઃ૧૨/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
ભગવાને પવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ હિંદુધર્મને પવિત્ર કરી જાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે મળૅલદેહને કર્મ આપીજાય 
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
માતા પાર્વતીના એ વ્હાલા પવિત્ર સંતાન,શ્રીગજાનંદ ગણપતિ કહેવાય
પવિત્રકૃપા મળી છે પિતા શંકરભગવાનની,એ વિઘ્નહર્તાથી ઓળખાય
હિંદુધર્મમાં ભગવાનના પવિત્રદેહનીપુંજાથી,જીવનમાં પવિત્રરાહમળીજાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમયસાથે લઈ જાય
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
અવનીપરનુ આગમન એ જીવનુછે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહને જીવનમાં શ્ર્ધ્ધાથી ભક્તિ કરવા,વિઘ્નહર્તા શ્રીગણેશનેપુંજાય
જીવનાદેહને કર્મનો સંબંધ જે જન્મમરણથી,આગમનવિદાય આપી જાય
ઘરમાં કોઇપણ પવિત્રપ્રસંગમાં,શ્રીગણેશને ૐ શ્રી ગણેશાયનમઃથીપુંજાય 
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
################################################################
July 10th 2022

સમયની પાવનકેડી

૦૦૦૦૦૦
.           સમયની પાવનકેડી

તાઃ૧૦/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય
અવનીપરના આગમનને સમયથીસમજાય,માનવદેહને કર્મથીસાથમળીજાય
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
ભગવાનની પવિત્રકૃપા જીવનેમળે,એ જીવને માનવદેહથી જન્મમળી જાય
જન્મ મળતા દેહને ઉંમરનો સંગાથ મળે,એ આજકાલથી દેહ ચાલી જાય
જીવનમાં પવિત્રરાહે ચાલવા પ્રભુનીપુંજા કરાય,જેદેહને પાવનરાહેલઈ જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઇજાય
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
નાકોઇ દેહની તાકાત અવનીપર જીવનમાં,સમયને સમજીને જીવંનજીવાય
સમય સમજીને જીવનજીવતા માનવદેવને,પરમાત્માની પાવનકૄપા મળીજાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મલીધો,એમાનવદેહથી ઘરમાં પુંજાથાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટાવી પ્રભુએ,જે ભારતદેશને પવિત્રકરીજાય 
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

	
July 9th 2022

પ્રેમને પકડજે

આ દસ સ્થળે આજે પણ જોવા મળે છે, ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા ની પ્રેમલીલા - MT  News Gujarati

.          પ્રેમને પકડજે     

તાઃ૯/૭/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ     
      
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય
એ જીવને મળેલ માનવદેહને સમયે લઈ જાય,જ્યાં પવિત્ર પ્રેમને પકડાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,એ માનવદેહને શ્રધ્ધાભક્તિથી પ્રેરી જાય
અવનીપર મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના કોઇથી દુરરહીને જીવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહને પવિત્રરાહ મળે,એજ પવિત્રકર્મ કરાવી જાય
ભગવાને અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જે દેહને સત્માર્ગે દોરીજાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,મળેલદેહને જીવનમાં સુખમળી જાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને મળેલદેહને,જન્મમરણથી અંતે મુક્તિ મળીજાય
અવનીપરનુ આગમનજીવનુ પ્રભુનીકૃપાએ,જે દેહથી જીવનમાં સત્કર્મ થઈજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ આવીજાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
*******************************************************************

	
July 7th 2022

પવિત્ર જ્યોત જીવનની

નિયમિત ઘીનો દીવો કરવાનું છે ખુબ જ મહત્વ.. જાણો ઘીના દીવાના લાભ વિશે..

.                      પવિત્ર જ્યોત જીવનની

તાઃ૭/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેમ મળે,એ પરમાત્માની  કૃપા કહેવાય
અવનીપરનુ આગમન જીવને સમયે મળે,જે ગતજન્મના કર્મથીજ મેળવાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
જગતમાં મળેલદેહમાં માનવદેહએ કર્મનો સંગાથ,નિરાધારદેહ એ ભટકીજાય
જીવને સમયે પ્રાણીપશુજાનવરઅને પક્ષીનો દેહ મળે,ના અપેક્ષાએ જીવાય
અદભુતલીલા અવનીપર મળેલદેહની,જે નાકોઇ દેહથી સમયને કદી પકડાય
જીવપર પરમાત્માની પાવનકૄપા થાય,જે નિરાધાર દેહથી જીવને બચાવીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
માનવદેહને પ્રભુનીકૃપા મળે,એ જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાવીજાય
ભારતદેશની ધરતીને જગતમાં પવિત્રકરવા,પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પગટાવી ભારતદેશથી,એ દુનીયામા પવિત્રદેશકહેવાય
મળેલદેહને જીવનમાં ભક્તિનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે કૃપાએ જીવને માનવદેહ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 6th 2022

પ્રેમની પાવનપકડ

+++HD Love wallpapers - Google Play પર ઍપ્લિકેશનો+++
.            પ્રેમની પાવનપકડ

તાઃ૬/૭/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર મળેલદેહ એપ્રભુની કૃપા,જે જીવને માનવદેહ આપી જાય
જીવનમાં પવિત્રરાહ મળે માનવદેહને,એ પવિત્ર જીવન જીવાડી જાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
અવનીપર જીવનેસંબંધમળે માનવદેહનો,જે ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રકૃપામળે પરમાત્માની જીવનમાં,જ્યાં જીવનમાં પ્રભુની ભક્તિકરાય
જીવને મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે જન્મમરણથીજ મળતો જાય
સમયની સાંકળ એ અદભુતલીલા અવનીપર,એજ પ્રભુની કૃપા કહેવાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
પ્રેમ એપ્રભુનીક્રૃપા કહેવાય,જીવને મળેલ માનવદેહથી ના અપેક્ષા રખાય
પવિત્ર પાવનપ્રેમ મળે જીવને મળેલદેહને,એજ દેહને આનંદ આપી જાય
જીવનમાં નાકોઇ માગણી અડે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પ્રભુકૃપા મળીજાય
પ્રેમની પાવનરાહ મળી જાય દેહને,જ્યાં પવિત્રરાહે જીવન જીવી જવાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
« Previous PageNext Page »