June 7th 2022

ભક્તિની પાવનરાહ

 ભગવાન ભક્તની શ્રધ્ધા જુએ છે, નાત-જાત નહીં… – Gujaratmitra Daily Newspaper
.            ભક્તિની પાવનરાહ

તાઃ ૭/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ ભગવાનની અદભુતકૃપા થઈ જાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
જીવને જગતપર જન્મમરણનો સંબંધ,જયાં પરમાત્માની પાવનકૃપા થાય
અવનીપર જીવને આગમન વિદાય મળે,જે મળેલદેહથીજ અનુભવ થાય
જીવને પ્રાણી પશુ જાનવર પક્ષીથી દેહ મળે,જે નિરાધાર દેહજ કહેવાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા થાય,એ જીવનમાં સમયને સમજાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,જે દેહને સમયની સાથે લઈ જાય
કુદરતની પવિત્રકૃપાએ જીવને પેરણામળે.એ જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાનીકૃપામળે,પ્રભુની ભક્તિની પાવનરાહઆપીજાય
જીવને ગતજન્મનાકર્મથી આગમનવિદાયમળે,પ્રભુનીભક્તિથી મુક્તિમળીજાય 
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધો,જે પવિત્રદેશ થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,એ પ્રભુની પાવનકૃપાકહેવાય 
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પાવનરાહ મળે,જે ભક્તિનીરાહ આપી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,ભગવાનની પવિત્રભક્તિ કરાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
###############################################################


      

 

           

May 29th 2022

પવિત્રપ્રેમાળ માતા

 કેવી રીતે થઇ હતી માં દુર્ગા ની ઉત્પત્તિ? – અચૂક વાંચજો આ આર્ટીકલ | Gujju Dhamal
.             પવિત્રપ્રેમાળ માતા

તાઃ૨૯/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રજ્યોત પ્રગટાવી હિંદુધર્મની ભારતદેશથી.જ્યાં પ્રભુ અનેકજન્મ લઈજાય
જીવને મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
ભારતદેશ એ પવિત્રદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પુંજા કરતા,જીવનમાં પવિત્ર કૃપા મળતી જાય
અનેક પવિત્રમાતાએ દેહ લીધા છે,શ્રધ્ધાથી પુંજા કરતા પવિત્રપ્રેમ મળી જાય
સમયે માનવદેહને પ્રેરણા મળી દુર્ગામાતાની,જેમની શ્રધ્ધાથી ઘરમાં પુંજા થાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને દેહ મળે.એ કર્મનીકેડીથીજ સંબંધ આપી જાય
અનેક નિરાધાર દેહથી જન્મ મળે જીવને,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાથી ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,દુર્ગામાતાને વંદનકરતા કૃપા મળીજાય 
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દેવઅનેદેવીઓની,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય 
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
###################################################################
 

May 28th 2022

અંજનીનંદન

કેવી રીતે હનુમાનજી નો જન્મ થયો હતો ?, કોણ હતા પવનપુત્રની માતા અંજની, જાણો તેના વિશે... - Gujju Jankari
.            .અંજનીનંદન
તાઃ૨૮/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માતા અંજનીના લાડલા દીકરા,બજરંગ બલી મહાવીર હનુમાન કહેવાય
પવિત્રરાહે જીવન જીવતા શક્તિશાળી,શ્રીરામના પવિત્ર ભક્ત થઈ જાય
....પરમશક્તિથી લંકાનુ દહન કરી,સીતામાતાને શોધી શ્રીરામને મદદ કરી જાય.
બજરંગબલી હનુમાન એ શક્તિશાળી,જે પવનદેવના પુત્ર પણ કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાથી માતા અંજનીના,એ લાડલા સંતાન થઈ જાય
એ અજબશક્તિશાળી કહેવાય.જે શ્રીરામનાભાઈ લક્ષ્મણને બચાવી જાય
પર્વતને પકડીને ઉડીને સંજીવની લાવીને,શ્રીલક્ષ્મણને જીવન આપી જાય
....પરમશક્તિથી લંકાનુ દહન કરી,સીતામાતાને શોધી શ્રીરામને મદદ કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભારતદેશથી,જે દુનીયામાં પુંજનથીદેખાય
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે મુક્તિ આપીજાય
પવિત્ર હનુમાhને રામભક્તથી પુંજનકરાય,જે પવિત્રકૃપા ભક્તને મળીજાય
શ્રી હનુમાનને હિંદુધર્મમાં પવનપુત્ર,સંગે માતા અંજનીપુત્રથીય પુંજા કરાય
....પરમશક્તિથી લંકાનુ દહન કરી,સીતામાતાને શોધી શ્રીરામને મદદ કરી જાય.
################################################################
     
May 25th 2022

ભક્તિની પવિત્રશક્તિ

માતાજી ની આરતી | Saptswar
.         .ભક્તિની પવિત્રશક્તિ

તાઃ૨૫/૫/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશની,ધરતી હિંદુધર્મથી પવિત્ર થાય
ભગવાને હિંદુધર્મમાં દેવઅનેદેવીથી,ભારતમાં જન્મલીધો જેકૃપાકહેવાય
....ભારતદેશ એપવિત્રદેશ છે,જ્યાં પ્રભુ હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
મળેલ માનવદેહથી જીવનમાં શ્રધ્ધારાખીને,ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપાથી આશિર્વાદ મળે,જે જીવનમાં સુખ આપીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ જીવને જન્મમરણથી અનુભવાય
સમયની સાથે ચાલવા પ્રભુની ભક્તિકરતા,દેહને પવિત્રશક્તિ મળીજાય
....ભારતદેશ એપવિત્રદેશ છે,જ્યાં પ્રભુ હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જીવને મળેલદેહને જગતમાં કર્મનોસંબંધ,જેજીવને જન્મમરણથી અનુભવાય
જીવનમાં શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિકરતા,માનવદેહને પવિત્રકૃપા મળીજાય
નામોહ માયાનો સંબંધ અડે દેહને,જીવનમાં ઘરમાંજ પ્રભુની ભક્તિજ કરાય
શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરતા,દેહને પવિત્રશક્તિમળે જે જીવનેમુક્તિઆપીજાય
....ભારતદેશ એપવિત્રદેશ છે,જ્યાં પ્રભુ હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
###############################################################

	
May 24th 2022

શ્રધ્ધાથી પુંજા

 જો તમને પણ મળવા લાગે આ પાંચ સંકેતતો સમજી જાવ તમારાં ઘરમાં થયો માઁ લક્ષ્મીજી નો પ્રવેશ. - We Gujjus
.            શ્રધ્ધાથી પુંજા   

તાઃ૨૪/૫/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે અનેકદેહને પાવનરાહ આપીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય.
દુનીયામાં પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી,એ પવિત્રરાહની ભક્તિથી મળતી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,પ્રભુનીકૃપાએ હિંદુમંદીર થઈ જાય
પવિત્ર શ્રધ્ધાથી માનવદેહને ભક્તિ કરતાજ,જીવનમાં સુખજ મળી જાય
.....એ અદભુતકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,એ ગતજન્મના કર્મથી મળતો જાય
માનવદેહ એજ પ્રભુનીકૃપા જીવપર,જે અનેક નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે અવનીપર જન્મમરણથી મળતોજાય
.....એ અદભુતકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય.
***************************************************************

	
May 22nd 2022

પવિત્રનિખાલસ પ્રેમ

 ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો (પ્રથમ ગુજરાતી બ્લોગ)
.          .પવિત્ર નિખાલસ પ્રેમ

તાઃ૨૨/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     
   
જગતમાં ભગવાનની પવિત્રકૃપા,જીવને મળેલદેહને પ્રેરણા આપીજાય
જીવને માનવદેહ મળે અવનીપર,સમયે પાવનરાહની કેડી મળી જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,એ મળેલ દેહના કર્મથી મેળવાય
જીવને જન્મમરણનો સંબંધ અનેક દેહથી,જે જીવને સમયે મળતો જાય
કુદરતની આ પાવનકૃપા જગતપર,જે પવિત્ર નિખાલસ પ્રેમઆપી જાય 
જીવને સંબંધ દેહથી જે પ્રભુની કૃપાએ મળે,ના કોઇ જીવથી છટકાય
.....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરવા,અનેકદેહથી ભારતમાં જન્મી જાય
જગતમાં ભારતદેશની ભુમીને પવિત્ર કરી,જ્યાં પ્રભુની પવિત્ર કૃપા થાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મ છે.જેને ભારતદેશથી જગતમાં પ્રેરી જાય
પવિત્રદેવ અને દેવીઓથી જન્મલીધો,જે માનવદેહને ભક્તિરાહઆપીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
જીવને જન્મથી દેહમળેસમયે,જેપ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહથીમળે
ગત જન્મના દેહના કર્મથી જીવને,અવનીપર જન્મમરણથી જીવન જીવાય
નિરાધારદેહથી જીવને પવિત્રદેહ મળે,જે અવનીપર માનવદેહથી સમજાય
પવિત્રરાહે જીવન જીવવા શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુની પુંજા કરાય
.....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
+++++++++++++*ૐ+ૐ+ૐ*ૐ*ૐ+++++++++++++*ૐ*ૐ*ૐ*ૐ*ૐ++++++



 

May 20th 2022

કર્મની પાવન રાહ


.          .કર્મની પાવનરાહ 

તાઃ૨૦/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રેમમળે પરમાત્માનો માનવદેહને જીવનમાં,જે પવિત્રજીવન આપી જાય
જીવને માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના કર્મથી દેહ મળી જાય
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
અનેક નિરાધાર દેહથી જીવનુ આગમનથાય,જ્યાં ભગવાનની કૃપા થાય
સમયે જીવને માનવદેહ મળે,જે જીવન ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,સમજણનો સાથ મળતા મળીજાય
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાંદેવદેવીઓથીજ્ન્મીજાય
શ્રધ્ધા રાખીનેજ ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દરરોજ ભગવાનની પુંજા કરાય
મળેલ માનવદેહથી પરમાત્માની પુંજા કરતા,જીવને અંતે મુક્તિ મળીજાય
કર્મની પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં પાવનરાહે પ્રભુની કૃપાએ જીવાય  
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 18th 2022

પવિત્રકૃપાનો પ્રેમ

 
.              પવિત્રકૃપાનો પ્રેમ

તાઃ૧૮/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રરાહે જીવન જીવવા ,મળેલ માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
જીવનમાં પરમાત્માની પાવનકૃપા મળતા,નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
જીવને મળેલદેહ એ ગતજન્મના મળેલદેહથી,જીવને જન્મમરણ આપી જાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં શ્રધ્ધાથી પુંજાકરાય
જગતમાં અદભુતકૃપાળુ ભગવાનછે,એભારતદેશમાં દેવદેવીઓથી જન્મીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધદેહને,પ્રભુકૃપાએ માનવદેહ મળીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
ભગવાનની કૃપાએ જીવને અવનીપર આગમન મળે,જે માનવદેહ મેળવાય
જીવને પ્રાણીપશુજાનવર સંગે પક્ષીનો,જન્મથી દેહમળે એ નિરાધારકહેવાય
પ્રભુનો પ્રેમમળે જીવના મળેલદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,પવિત્ર સમયનોસંગાથ મળે
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
*****************************************************************
May 14th 2022

અદભુત જ્યોત પ્રેમની

 Mogarana phool: 2017
.            અદભુત જ્યોત પ્રેમની

તાઃ૧૪/૫/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સંબંધ ગતજન્મના કર્મનો,જગતમાં નાકોઇ જીવથી કદી દુર રહેવાય 
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે દેહનાજીવને અનેકરાહે જીવનમાં પ્રેમમળીજાય
.....ભગવાનની પાવનકૃપા મળે જીવના મળેલદેહને,જે અદભુત પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
પરમકૃપા પરમાત્માની જીવને મળે,જે જીવને અવનીપરના આગમનથી દેહમળે સમજાય
કુદરતની આ અદભુતલીલા જગતમાં,જે જીવને પ્રાણીપશુજાનવરપક્ષીઅને માનવદેહ મળે 
પરમાત્માની પાવનકૃપાએ જીવને,નિરાધારદેહથી બચાવીને સમયે માનવદેહજ આપી જાય 
જીવના મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,પવિત્ર પરમાત્માની કૃપાએ પાવનરાહે જીવાય
.....ભગવાનની પાવનકૃપા મળે જીવના મળેલદેહને,જે અદભુત પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
માનવદેહપર ભગવાન કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી ભગવાન પવિત્ર જન્મલઈજાય
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જે શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની ધુપદીપથીપુંજાકરાવીજાય
મળેલ માનવદેહ પર પ્રભુની કૃપા મળતા,જીવનમાં સદમાર્ગે જીવન જીવતા સુખ મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કે ના મોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવન જીવાડી જાય
.....ભગવાનની પાવનકૃપા મળે જીવના મળેલદેહને,જે અદભુત પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 
May 13th 2022

અદભુતકૃપા

 જાણો ગુરુવાર ના દિવસ નું વિશેષ મહત્વ – અચૂક વાંચજો આ આર્ટીકલ       
.             .અદભુતકૃપા

તાઃ૧૩/૫/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
      
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,જે સમયે આગમન વિદાય આપી જાય
પરમાત્માની અદભુતકૃપા અવનીપર,પવિત્રપ્રેમથી જીવને માનવદેહ મળીજાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
અવનીપર જીવને જન્મમરણનોસંબંધ અડીજાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
જગતમાં સમયને નાપકડાય મળેલદેહથી જીવનમાં,સમયસમજીને ચાલતાજીવાય
ભારતદેશને પવિત્ર કરવા ભગવાન,અનેકદેહથી દેવદેવીના જન્મ લઇ પ્રેરી જાય
એ પાવનકૃપા જગતપર પરમાત્માનીછે,એ જીવના દેહને પવિત્રરાહે દોરી જાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ છે,જે જીવને આગમનવિદાય આપીજાય
જીવને અવનીપર પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહનોસંબંધ જે સમયેમેળવાય 
કુદરતની અદભુતલીલા જગતમાં જે સમયને સમજીને,સાથે ચાલતા અનુભવ થાય
જીવના દેહને લાગણીમાગણીનો નાકોઇ સંબંધ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
######################################################################
« Previous PageNext Page »