May 24th 2022
. શ્રધ્ધાથી પુંજા
તાઃ૨૪/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે અનેકદેહને પાવનરાહ આપીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય.
દુનીયામાં પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી,એ પવિત્રરાહની ભક્તિથી મળતી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,પ્રભુનીકૃપાએ હિંદુમંદીર થઈ જાય
પવિત્ર શ્રધ્ધાથી માનવદેહને ભક્તિ કરતાજ,જીવનમાં સુખજ મળી જાય
.....એ અદભુતકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,એ ગતજન્મના કર્મથી મળતો જાય
માનવદેહ એજ પ્રભુનીકૃપા જીવપર,જે અનેક નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે અવનીપર જન્મમરણથી મળતોજાય
.....એ અદભુતકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય.
***************************************************************
No comments yet.