May 25th 2022

ભક્તિની પવિત્રશક્તિ

માતાજી ની આરતી | Saptswar
.         .ભક્તિની પવિત્રશક્તિ

તાઃ૨૫/૫/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશની,ધરતી હિંદુધર્મથી પવિત્ર થાય
ભગવાને હિંદુધર્મમાં દેવઅનેદેવીથી,ભારતમાં જન્મલીધો જેકૃપાકહેવાય
....ભારતદેશ એપવિત્રદેશ છે,જ્યાં પ્રભુ હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
મળેલ માનવદેહથી જીવનમાં શ્રધ્ધારાખીને,ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપાથી આશિર્વાદ મળે,જે જીવનમાં સુખ આપીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ જીવને જન્મમરણથી અનુભવાય
સમયની સાથે ચાલવા પ્રભુની ભક્તિકરતા,દેહને પવિત્રશક્તિ મળીજાય
....ભારતદેશ એપવિત્રદેશ છે,જ્યાં પ્રભુ હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જીવને મળેલદેહને જગતમાં કર્મનોસંબંધ,જેજીવને જન્મમરણથી અનુભવાય
જીવનમાં શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિકરતા,માનવદેહને પવિત્રકૃપા મળીજાય
નામોહ માયાનો સંબંધ અડે દેહને,જીવનમાં ઘરમાંજ પ્રભુની ભક્તિજ કરાય
શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરતા,દેહને પવિત્રશક્તિમળે જે જીવનેમુક્તિઆપીજાય
....ભારતદેશ એપવિત્રદેશ છે,જ્યાં પ્રભુ હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
###############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment