August 9th 2021

પવિત્ર ભોલેનાથ

**ભોલેનાથ પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરો, તમારી સમસ્યાનો અંત આવશે | Hindustan Mirror** 
.          .પવિત્ર ભોલેનાથ

તાઃ૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં પુંજાય,એ પવિત્રપ્રેમાળ ભોલેનાથ કહેવાય
અનેકનામથી પ્રભુનીશ્રધ્ધારાખતા,હરહર મહાદેવ સંગે બમબમભોલેથીપુંજાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
હિંદુધર્મના પવિત્ર શ્રાવણમહીનાના પ્રથમસોમવારે,ભક્તિકરતાકૃપા મળીજાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,ભારતમાં જન્મેલ દેવદેવીની પુંજાથાય
પવિત્ર દેશ કરવા ભગવાનની પ્રેરણાએ,અનેકદેહથી જન્મલઈને કૃપાકરીજાય
અવનીપરનુ આગમન એ પ્રભુનીકૃપા,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
પરમાત્માએ અવનીપર જન્મથી દેહલીધો,જે અવનીપરના જીવને સ્પર્શી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ નિખાલસ ભાવનાથી જીવતા સમજાય
અનેકદેહથી આગમનજીવનુ અવનીપર,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી ભગવાનની ધુપદીપથી પુંજાકરતા,જીવનેઅંતે મુક્તિ મળીજાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
=================================================================

,

August 9th 2021

શ્રી શંકર ભગવાન

**શિવજીનાં 108 નામોનું રોજ સ્મરણ કરવાથી પુણ્યમાં વધારો થતો જાય છે...– News18 Gujarati**

.        .શ્રી શંકર ભગવાન

તાઃ૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે શ્રી શંકર ભગવાનથીજ ઓળખાય
ભારતની ભુમીને પવિત્રકરવા પરમાત્માએ દેહલીધો,જે ભક્તોપર કૃપાકરીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,એ ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
પવિત્રકૃપા ભારતપરજે માથાથી,ગંગાનદીને વહાવી જે પવિત્રગંગાજળદઈ જાય
ગંગાજળથી માનવદેહના જીવને મુક્તિ મળી જાય,જે જન્મમરણથી છોડી જાય
પરમકૃપાળુ શંકર બગવાન છે,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય
હિંદુધર્મ જગતમાં પવિત્ર ધર્મ કહેવાય,એ ધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
માતા પાર્વતીને પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,જે પવિત્રસંતાનોને જન્મ આપીજાય
પ્રથમસંતાન શ્રીગણેશ થયા હિંદુધર્મમાં,એ વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધતા કહેવાય
પવિત્રકૃપાળુ થયા સિધ્ધીવિનાયકથી ભક્તોપર,એ રિધ્ધીસિધ્ધીના પતિ થઈજાય
પાર્વતીમાતાના બીજા સંતાન કાર્તિકેય થયા,અને દીકરી અશોકસુંદરી જન્મીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
હિંદુધર્મમાં શ્રાવણમાસ એ પવિત્રમહિનો છે,જેમાં શ્રધ્ધાથી ભક્તો પુંજા કરી જાય
સોમવાર એજ શંકર ભગવાનનો દીવસ છે,જેમાં શિવલીંગપર દુધ અર્ચનાજ કરાય
મળેકૃપા પ્રભુની માનવદેહને જે ભારતમાં,પ્રભુએ લીધેલદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
શ્રધ્ધાથી જીવનજીવતા ભક્તોપર કૃપા કરવા,ઘરના આંગણે આવી કૃપા કરી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી વંદન કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

August 8th 2021

પરમ કૃપાળુ માતા

ચૈત્રી નવરાત્રીમાં કરો આ સરળ ઉપાય અને મેળવો માતાજીના આશીર્વાદ... - MEDIA GUJARAT 
.         .પરમ કૃપાળુ માતા     

તાઃ૮/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પરમ શક્તિશાળી અને પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં,વ્હાલા માતા દુર્ગા કહેવાય
શ્રધ્ધારાખીને માતાને પુંજાકરીને વંદન કરતા,માતાના પ્રેમનો અનુભવ થાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જે શ્રધ્ધાળુ ભક્તોને કૃપા મળીજાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,એ પવિત્ર હિંદુ ધર્મના તહેવારોમાં દેખાય
પવિત્ર નવરાત્રીના પ્રસંગમાં માતા,નવ સ્વરૂપે પધારીને ગરબે ધુમાવી જાય
ભજનની પવિત્રરાહે તાલી પાડી ગરબે ધુમતા,માતાના પ્રેમનો અનુભવ થાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
પરમ શક્તિશાળી માતા ભક્તોના પ્રેમનેપારખી,પવિત્રકૃપા માનવદેહપર થાય
જીવને જગતમાં મળેલદેહથી કર્મ કરાય,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપામળે માતાની જ્યાં,ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજનથાય
પરમપ્રેમાળ અને ભક્તોપર કૃપાકરી,મળેલદેહને અંતે જીવને મુક્તિ મળીજાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
#################################################################
August 6th 2021

પ્રત્યક્ષ પ્રેમાળ

 **આ છે સૂર્યદેવના સ્વજનો જે કોઈને આપે છે નવું જીવન તો કોઈને આપે છે દંડ - Suvichar Dhara** 
.           .પ્રત્યક્ષ પ્રેમાળ    

તાઃ૬/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની આ પાવનકૃપા છે જગતપર,જે અવનીપરના દેહનેય સમજાય
માનવદેહ એ અદભુતલીલા કહેવાય,જે પ્રાણીપશુજાનવરથી બચાવીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયની સાથે સમજીને જીવનમાં ચલાય
કુદરતની આપાવનલીલા જીવના દેહપર,જ્યાં શ્રધ્ધાભક્તિથી પુંજનથાય
અવનીપર અબજો વષોથી કૃપા કરતા,મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને મળેલદેહ એસમયનીસાથે લઈજાય,માનવદેહને સમજણમળીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
પરમકૃપાળુ પ્રભુની કૃપાછે,જે જગતમાં મળેલદેહને સવારસાંજ આપીજાય
જગતમાં નાકોઇજ દેહની તાકાત છે,પ્રભુએ લીધેલદેહ જન્મમરણથી જાય
પવિત્રકૃપાળુ અવનીપર સુર્યદેવ છે,ના તેમને આવનજાવન કદી અડીજાય
એ પ્રત્યક્ષ પ્રેમાળકૃપાળુદેવ છે,હિંદુધર્મમાં ૐ હ્રીમ સુર્યાય નમઃથી પુંજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
જગતપર જન્મલીધેલ દેહને પવિત્રરાહમળે,જે મળેલદેહને પાવનરાહે દેખાય
ભારતની ભુમી પવિત્ર છે,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
પવિત્ર શક્તિશાળી દેહથી જન્મ લીધો,જે દેવ અનેદેવીઓથી પધારી જાય
પવિત્રધર્મમાં માનવદેહ શ્રધ્ધારાખી,ઘરમાંજ ધુપદીપથી પ્રભુનીપુંજા કરીજાય
....અવનીપર અજબ શક્તિશાળી,પ્રત્યક્ષ પ્રેમાળદેવ એ સુર્યનારાયણ કહેવાય.
#############################################################
 
          
August 5th 2021

આવ્યા શેરડીથી

**દિવસ દરમિયાન એક વખત બોલો સાંઇબાબા ના આ ૧૧ વચનો, પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા તેમજ દૂર થશે તમામ મુશ્કેલીઓ... - ગુજરાતી ડાયરો**
.         .આવ્યા શેરડીથી

તાઃ૫/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ વ્હાલા શ્રીસાંઇબાબા,ભક્તોની પવિત્રશ્રધ્ધાને પારખી
આવ્યા પવિત્ર શેરડીગામથી અહીં,હ્યુસ્ટનમાં પવિત્રકૃપા કરી જાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
પવિત્રદેહથી પરમાત્માએજ દેહ લીધો,જે સાંઇબાબાથી ઓળખાય
શેરડીગામને પવિત્રકરવા,પાર્થલીગામથી પવિત્રભક્તિથી આવીજાય
નિરાધારદેહને મદદ કરતા દ્વારકામાઈ,પવિત્ર ભક્તિશાળી કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધાસબુરીથી સમજાઈજાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
અનેકદેહથી જીવને જન્મ મળે અવનીપર,માનવદેહએ કૃપા કહેવાય
સમયનીસાથે ચાલતા માનવદેહને,ગતજન્મના કર્મથી દેહ મળી જાય
અવનીપરના માનવદેહને પવિત્રભક્તિની,સાંઇબાબા પ્રેરણાકરી જાય
એવા વ્હાલા બાબાની કૃપાથી,ૐ શ્રી સાંઇનાથાય નમઃ થી પુંજાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
###########################################################

August 3rd 2021

પવિત્ર નિખાલસપ્રેમ

***જાણો ક્યાં થઇ હતી રાધા કૃષ્ણની પહેલી મુલાકાત, નઇ જાણતા હોય તેમના લગ્નની કહાની |
.         .પવિત્ર નિખાલસપ્રેમ

તાઃ૩/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન એપરમાત્માનીકૃપા,જે માનવદેહથી જન્માય
થયેલકર્મનો સંબંધ એ ગતજન્મના દેહનો,એજન્મમરણથી મેળવાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
કુદરતની આલીલા જગતમાં,જે હીંદુધર્મમાં શ્રધ્ધાભક્તિથી સમજાય
પવિત્રધર્મ પરમાત્માએ કર્યો ભારતથી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
અદભુતકૃપા કરી અવનીપર,જ્યાં પ્રભુને દેવ દેવીઓથી ઓળખાય
શ્રધ્ધારાખીને ઘરમાંજ ધુપદીપથી પુંજન કરીનેજ,પ્રભુને વંદન કરાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
પવિત્રપ્રેમાળ ભક્તો નિખાલસપ્રેમથી,પધારી ઘરને પવિત્ર કરી જાવ
એ પરમાત્માનીજ કૃપા જીવનમાં,જ્યાં સરળ જીવનની પ્રેરણા થાય
માનવદેહ એ ગતજન્મના દેહના કર્મથી,સમયે આગમન આપી જાય
જીવને મળેલદેહને પાવનરાહ મળૅ,જે દેહના થઈ રહેલકર્મથી દેખાય
....પરમાત્માનો પ્રેમ મળેલદેહના વર્તનથી,જે સમયની સાથે લઈ જાય.
========================================================

 

August 2nd 2021

શ્રી શંકર માતા પાર્વતી

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-2.jpeg છે 
.       .શ્રી શંકર માતા પાર્વતી

તાઃ૨/૮/૨૦૨૧                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,સંગે શંકર ભગવાનની કૃપા થાય
શ્રધ્ધાભાવથી પુંજનકરતાજ ઘરમા,માતાપિતાની પવિત્રકૃપામળીજાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
વ્હાલા અમારા શંકરભગવાન ગંગાનેવહાવી,દેહોને મુક્તિ આપીજાય
એજ પાવનકૃપાથી આશિર્વાદ મળે,સંગે માતા પાર્વતીની કૃપા થાય
આવી આંગણે કૃપા મળે માનવદેહને,જે પવિત્રરાહે દેહને લઈ જાય
પવિત્ર શ્રધ્ધાની રાહમળે જીવનમાં,એજ શંકર ભગવાનની કૃપાથાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
મળેલ માનવદેહને સમયે પરિવાર મળે,જે કુળને આગળ લઈ જાય
પવિત્ર સંતાન શ્રીગણેશ શ્રીકાર્તિકેય,સંગે દીકરી અશોકસુંદરી થાય
શ્રી ગણેશ હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,સંગે વિધ્નહર્તા પણ કહેવાય
માતા પાર્વતીની પવિત્રકૃપા મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા મળીજાય
....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય.
**********************************************************

 

August 1st 2021

માતાનો અદભુતપ્રેમ

**મહિષાસુર-વધ બાદ મળ્યુ હતું માતાને 'દુર્ગા' નામ, આવો જાણીએ દેવી સાથે જોડાયેલા આવા જ 10 રોચક તથ્યો | મહિષાસુર-વધ બાદ મળ્યુ હતું માતાને 'દુર્ગા ...** 
.         .માતાનો અદભુતપ્રેમ

તાઃ૧/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને પવિત્રદુર્ગા માતાને,સેવાપુંજા સંગે ધુપદીપથી વંદન કરાય
માતાનો અદભુતપ્રેમ મળે જીવનમાં,જે કૃપાથી પરમ સુખ આપી જાય
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
પવિત્રકૃપાળુ માતાછે જે નવરાત્રીમાં,નવમાતાના સ્વરૂપે દર્શન દઈ જાય
ભારતની ભુમીને પવિત્રકરવા પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ આવી જાય
પવિત્રપ્રેમ મળે દુનીયામાં ભક્તોને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજન કરાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં માતાનો પવિત્રપ્રેમ મળી જાય
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને નિખાલસ ભાવનાથી વંદન કરી,ધરમાં માતાની પુંજા કરાય
પ્રેમમળે માતાનો જીવનમાં શ્રધ્ધાથી પુંજનકરતા,પવિત્રરાહની જ્યોતપ્રગટે
જીવનમાં ના આશા કે અપેક્ષા રહે,એજ માતાની અદભુતકૃપાજ કહેવાય
પુજ્ય માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,સ્મરણ કરીને વંદનથાય 
....એ વ્હાલામાતા હિંદુધર્મમાં છે,એ જીવનમાં અનેકરાહે સુખ આપી જાય.
############################################################

	
July 26th 2021

અજબ કૃપાળુ

.          .અજબ કૃપાળુ

તાઃ૨૬/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,જીવનમાં અનેક અનુભવ થાય
કુદરતની આલીલા જગતપર પ્રસરીરહી,જે મળેલદેહને સમયે મળતીજાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
જન્મમળતા દેહનેકર્મ મળે જે જીવને,અવનીપર આવનજાવન આપી જાય
જીવને અનેકદેહનો સંબંધજન્મથી,પણ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
ભગવાનની ભક્તિ કરતાજ માનવદેહપર,પરમાત્માની પાવનક્રૃપા થઈ જાય
જગતમાં અજબકૃપાળુ પરમાત્મા છે,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
જીવને મળેલદેહ જન્મથી લાવી જાય,જે સમયસમજીને ચાલતા અનુભવાય
કુદરતની પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરાય
આંગણેઆવી કૃપામળે પ્રભુની જીવનમાં,જ્યાં ઘરમાં પરમાત્માને વંદનથાય
મળેલદેહના જીવનમાં નાકોઇ અપ્રેક્ષારખાય,કે નાકોઇ માગણી પણ રખાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
============================================================
 
July 25th 2021

મળ્યો માતાનો પ્રેમ

ધનવાન થવું કોણે ન ગમે?.. લક્ષ્‍‍મી માતાની કૃપા ઇચ્છતા હોય તો કરો આ ઉપાય... - Aapnikhabar.com | DailyHunt
.         .મળ્યો માતાનો પ્રેમ

તાઃ૨૫/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,પવિત્ર પ્રેમાળરાહ મળી જાય
અજબકૃપાળુ દેહ લીધા હિંદુધર્મમાં,જે દેવદેવીઓથી ઘરમાંજ પુંજાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય. 
પવિત્ર ધર્મમાં શ્રધ્ધા સહિત વંદનકરતા,પવિત્રકૃપા માતાની મેળવાય
નાકોઈજ અપેક્ષા રાખી માનવદેહથી,પરમાત્માની સમયે પુંજા કરાય
ભક્તિથી પરમશક્તિ મળે જીવનમાં,જે માનવદેહથી સત્કર્મ થઈજાય
પવિત્રકૃપા પરમાત્માએ લીધેલદેહની,જે મળેલદેહના જીવનેમળી જાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
જીવને માનવદેહ મળે એગતજન્મના,કરેલ કર્મથી અવનીપર મેળવાય
અનેકદેહથી આગમન થાય જીવનુ,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
ધરતીપર જીવનેસંબંધ જન્મમરણનો,નાકોઇજ જીવથીકદી દુર રહેવાય
પરમાત્માના અનેકદેહથી કૃપામળે,જે જીવનાદેહને પાવનરાહઆપીજાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
##########################################################
                 
« Previous PageNext Page »