August 9th 2021

પવિત્ર ભોલેનાથ

**ભોલેનાથ પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરો, તમારી સમસ્યાનો અંત આવશે | Hindustan Mirror** 
.          .પવિત્ર ભોલેનાથ

તાઃ૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં પુંજાય,એ પવિત્રપ્રેમાળ ભોલેનાથ કહેવાય
અનેકનામથી પ્રભુનીશ્રધ્ધારાખતા,હરહર મહાદેવ સંગે બમબમભોલેથીપુંજાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
હિંદુધર્મના પવિત્ર શ્રાવણમહીનાના પ્રથમસોમવારે,ભક્તિકરતાકૃપા મળીજાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,ભારતમાં જન્મેલ દેવદેવીની પુંજાથાય
પવિત્ર દેશ કરવા ભગવાનની પ્રેરણાએ,અનેકદેહથી જન્મલઈને કૃપાકરીજાય
અવનીપરનુ આગમન એ પ્રભુનીકૃપા,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
પરમાત્માએ અવનીપર જન્મથી દેહલીધો,જે અવનીપરના જીવને સ્પર્શી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ નિખાલસ ભાવનાથી જીવતા સમજાય
અનેકદેહથી આગમનજીવનુ અવનીપર,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી ભગવાનની ધુપદીપથી પુંજાકરતા,જીવનેઅંતે મુક્તિ મળીજાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
=================================================================

,

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment