શ્રી શંકર માતા પાર્વતી
. .શ્રી શંકર માતા પાર્વતી
તાઃ૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,સંગે શંકર ભગવાનની કૃપા થાય શ્રધ્ધાભાવથી પુંજનકરતાજ ઘરમા,માતાપિતાની પવિત્રકૃપામળીજાય ....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય. વ્હાલા અમારા શંકરભગવાન ગંગાનેવહાવી,દેહોને મુક્તિ આપીજાય એજ પાવનકૃપાથી આશિર્વાદ મળે,સંગે માતા પાર્વતીની કૃપા થાય આવી આંગણે કૃપા મળે માનવદેહને,જે પવિત્રરાહે દેહને લઈ જાય પવિત્ર શ્રધ્ધાની રાહમળે જીવનમાં,એજ શંકર ભગવાનની કૃપાથાય ....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય. મળેલ માનવદેહને સમયે પરિવાર મળે,જે કુળને આગળ લઈ જાય પવિત્ર સંતાન શ્રીગણેશ શ્રીકાર્તિકેય,સંગે દીકરી અશોકસુંદરી થાય શ્રી ગણેશ હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,સંગે વિધ્નહર્તા પણ કહેવાય માતા પાર્વતીની પવિત્રકૃપા મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા મળીજાય ....બમબમ ભોલે મહાદેવથી પ્રાર્થનાકરતા,પરિવારની રક્ષાપણ કરી જાય. **********************************************************