January 27th 2024
***
***
. કૃપામળે પરમાત્માની
તાઃ૨૭/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજીને જીવન જીવતા,મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા થાય
પવિત્રકૃપાની પ્રેરણા મળે જીવના મળેલદેહને,જે જન્મમરણથી બચાવી જાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે ભારતદેશથી,જે દેહને પવિત્ર પ્રેરણાથી પ્રેરીજાય
જગતમાં ભગવાને દેવઅનેદેવીઓથી,ભારતમાં જન્મલીધા જે પવિત્રદેશ થાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણાજ મળે જીવનમાં,જે જીવનાદેહને ભક્તિ આપીજાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહને,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે જીવના દેહપર પ્રભુની કૃપાએ અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મના,ભગવાનના મંદીર દુનીયામાં શ્રધ્ધાથીકરાય
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પ્રભુનીભક્તિ કરીને જીવાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં ભગવાન,પવિત્રદેહથી જન્મલઈ પ્રેરી જાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય.
#################################################################
January 26th 2024
***
***
જગતમાં પવિત્રકૃપાળુ
તાઃ૨૬/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર શક્તિશાળી દેવ છે,જે જીવનાદેહને પ્રત્યક્ષ દર્શન આપીજાય
એ પવિત્ર સુર્યનારાયણ દેવ કહેવાય,એ જગતમાં સવારસાંજથી કૃપા કરીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
દુનીયામાં અજબશક્તિશાળી પ્રત્યક્ષદેવ છે,જે માનવદેહને કર્મનીરાહઆપીજાય
પ્રભાતે સુર્યદેવને પવિત્રપાણીથી અર્ચનાકરી,ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય
પવિત્રકૃપાળુ જગતમાં જન્મથી મળેલ જીવના દેહને,ઉંમરનો અનુભવ પણથાય
જગતમાં અબજો સમયથી જીવનાદેહને,જીવનમાં સવાર અને સાંજ આપીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
સુર્યદેવના આગમને જીવનાદેહને પ્રભાત મળે,જે જીવનમાં કર્મનીરાહ આપીજાય
અવનીપર નામંદીર મસ્જીદની કોઇ જરૂરપડે,શ્રધ્ધાથીદેહને કૃપાથીસુખમળીજાય
પવિત્ર પ્રભાતઅને સાંજમળે સમયે દેહને રાતમળી જાય,ના અપેક્ષા આડી જાય
જગતમાં પવિત્રપરિવારનો સંગાથમળે,જે સુર્યદેવની પવિત્રકૃપાથી દેહને મળીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
###################################################################
January 25th 2024
***
***
. પવિત્રકૃપા બાબાની
તાઃ૨૫/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રક્રુપા લઈ ભગવાનની પાર્થીવગામમાં જન્મી,સમયે શેરડીગામમાં આવી જાય
પવિત્રસાથ મળ્યો શેરડીગામમાં દ્વારકામાઇનો,જે શ્રધ્ધાસબુરીથી જીવન પ્રેરી જાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
માનવદેહથી જીવને આગમન મળે,પરમાત્માની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
સમયે જીવને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય
પવિત્રસંત સાંઇબાબાની માનવદેહને રાહ મળે,એ શ્રધ્ધાઅને સબુરીથી પુંજાકરાય
જીવનમાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરતા,અલ્લા અને ઇશ્વરની કૃપાથાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
પવિત્ર પ્રેરણા જીવના મળેલમાનવદેહને,સાંઇબાબા શેરડીમાંઆવી પ્રેરણા કરીજાય
શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરતા,માનવદેહપર પ્રભુનીકૃપાથાય ના નાતજાત અડીજાય
પવિત્ર શંકરભગવાનની કૃપાએ સંત સાંઇબાબા જન્મી,ભારતદેશમાં કૃપા કરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે જન્મથી મળેલ,માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
#####################################################################
January 24th 2024
***
***
. પવિત્રહિંદુ ધર્મ
તાઃ૨૪/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને જન્મથી માનવદેહ મળે,એ મળેલદેહને સમય આપી જાય
પાવનકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે પવિત્રભારતદેશથી મળી જાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભગવાન અનેક પવિત્રદેવઅનેદેવીઓથી,સમયે ભારતદેશમાં જન્મથી લઈજાય
પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા જન્મલઈ,જીવને જન્મથી મળેલદેહનેજ પ્રેરી જાય
અવનીપર પ્રભુની પવિત્રકૃપાએ જીવનાદેહને,હિંદુધર્મથીજ પ્રેરણા મળતી જાય
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથી માનવદેહને મળે,એ જીવનમાં સુખઆપીજાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભારતદેશથી જગતમાં જીવનામળેલ માનવદેહને,પવિત્ર સમયથી પ્રેરણામળીજાય
માનવદેહને પ્રભુનીપવિત્રપ્રેરણા મળે,જે હિંદુધ્ર્મમાં ઘરમાંધુપદીપકરી પુંજા કરાય
જીવને ગતજન્મનાદેહનાકર્મથી જન્મમળીજાય,પ્રભુનીકૃપાએ પવિત્રભક્તિમળીજાય
જગતમાં પવિત્રહિંદુના દેવઅનેદેવીઓના મંદીર,પવિત્ર ભક્તોની શ્રધ્ધાથી બધાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય,સમયે મંદીરમાં જઈને ધાર્મીક કામકરાય
પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી જીવનજીવતા માનવદેહને,ભગવાનનીકૃપાએ સુખમળીજાય
પવિત્રદેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજાકરતા,જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
ભારતદેશ એજ પવિત્રદેશ કહેવાય,જે ભગવાનનીકૃપાથી હિંદુધર્મનીપ્રેરણાકરીજાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
******************************************************************
January 23rd 2024
***
***
. પવિત્ર કૃપા મળે
તાઃ૨૩/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયનીસાથે ચાલતા મળેલમાનવદેહને,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
શ્રધ્ધારાખીનેઘ્રરમાં ભગવાનની પુંજાકરતા,દેહને નાઆશાઅપેક્ષા અડીજાંય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
જગતમાં પરમાત્માનીપવિત્રકૃપા માનવદેહને,ભારતદેહથી હિંદુધર્મ આપીજાય
ભગવાનની કૃપાએ હિંદુધર્મથી કૃપા કરવા,અનેકપવિત્ર દેહથી જન્મલઈજાય
ભારતદેશને પવિત્રદેશકરી,જીવના જન્મથીમળેલ માનવદેહને સુખઆપીજાય
અવનીપરપ્રભુએ સમયે ભારતમાં,પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
ભારતદેશમાં જીવને જન્મથી માનવદેહ મળે,જે પ્રભુક્રુપાએ પવિત્રરાહે જીવાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા એ મળેલમાનવદેહ,પ્રેરણાએ પરદેશમાં મંદીરકરીજાય
જગતમાં ભગવાનનીકૃપાએ હિંદુમંદીર થાય,ગુજરાતથી આવીને ભક્તિકરીજાય
શ્રધ્ધાથી ઘરમા ધુપદીપ કરી વંદન કરીને,ભગવાનની આરતીકરીને પુંજાકરાય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
################################################################
January 22nd 2024
*****
*****
. પાવનકૃપા ભોલેનાથની
તાઃ૨૨/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રહિંદુધર્મમાં પ્રભુની પવિત્રકૃપા,પવિત્ર ભારતદેશથી મળીજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતમા જન્મલીધા,જે જગતમાં પવિત્ર કરીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
સોમવારના પવિત્રદીવસે શંકર ભગવાનને,ૐ નમઃ શિવાયથી વંદન કરાય
પવિત્રકૃપા મળે શંકરભગવાનની શ્રધ્ધાથી,બમબમ ભોલે મહાદેવથી પુંજાય
પવિત્રશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,ને પવિત્રપત્નિ માતાપાર્વતી કહેવાય
હિંદુધર્મમાં ભારતદેશથી કૃપામળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી કૃપાકરીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
પવિત્ર સોમવારે શ્રધ્ધાથી શંકરભગવાનના,શિવલીંગપર દુધથી અર્ચના કરાય
પરમકૃપાળુ શંકરભગવાન જીવનાદેહને,શ્રધ્ધાથી ભક્તિરાહે ઘરમાં ભક્તિથાય
હિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાનજન્મલઈ,જગતમાં ભારતદેશને પવિત્રકરીજાય
પ્રભુનીકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,થયેલકર્મથી જન્મમરણ આપીજાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મમરણથી બચાવી જાય.
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજાકરતા,ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
શંકર ભગવાનનો પવિત્ર પરિવાર કહેવાય,જેમની પવિત્રપુંજાથી કૃપાયમળીજાય
પવિત્રસંતાન શ્રીગણેશ કહેવાય,જેમને વિઘ્નહર્તા અને ભાગ્યવિધતાથીજ પુંજાય
અદભુતકૃપાળુ પવિત્રશંકરભગવાન કહેવાય,જેમને સોમવારે શ્રધ્ધાથી પુંજાકરાય
....જીવના મળેલમાનવદેહને પાવનકૃપામળે,જે સમયે જન્મ મરણથી બચાવી જાય
#################################################################
January 17th 2024
. સમયનીકૃપા સંગાથથી
તાઃ૧૭/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપાઅ જીવના માનવદેહને,અવનીપર સમયસાથે લઈ જાય
જીવને પરમાત્માનીપાવનકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
પવિત્રકૃપા ભગવાનનીમળે જે જીવને જન્મથી,માનવદેહ મળે જે કર્મકરીજાય
જીવને અવનીપર જન્મમરણથી સમયને સમજાય,નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી,માનવદેહ મળે એ પ્રભુકૃપાકહેવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે આગમનવિદાયથી અનુભવાયથાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
જન્મથી મળેલ માનવદેહને સમયનો સાથમળે,જે ઉંમરથી દેહને સમજાઇજાય
સમયે બાળપણમળે જે માબાપના આશિર્વાદ કહેવાય,સમયે જુવાનીમળીજાય
કુદરતની આપાવનકૃપા કહેવાય,જે મળેલમાનવદેહને કર્મથી સમયને સમજાય
જીવને ગતજન્મનાદેહનાકર્મથી,પરમાત્માની કૃપાએ જન્મથી આગમનમળીજાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
જગતમાં પરમાત્માની પ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથીજન્મીજાય
પવિત્ર ભારતદેશકહેવાય જ્યાંથી ભગવાન,પવિત્ર હિંદુધર્મથી પવિત્રદેહકરીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહને કર્મનોસંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
મળેલ માનવદેહથી ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી,પરમાત્માની આરતીય કરાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
####################################################################
January 16th 2024
*****
*****
. પવિત્ર સમયનીરાહ
તાઃ૧૬/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી મળેલ માનવદેહપર,પરમાત્માનીકૃપા સમયસાથે લઈ જાય
આ અદભુત પ્રેરણા ભગવાનની કહેવાય,ના જ્ગતમાં કોઇથી દુર રહેવાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મકરાવી જાય.
અવનીપર સમયે જીવને જન્મની પ્રેરણા મળે,જે દેહ મળતા અનુભવ થાય
પાવન પ્રભુની કૃપાએ માનવદેહમળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુથી કૃપામળી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય,જે પવિત્રપ્રેરણાઆપીજાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મકરાવી જાય.
જગતમાં પરમાત્માઅનેકપવિત્રદેહથી,ભારતમાંજન્મીજાય જેપવિત્રદેશથઈજાય
દુનીયામાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવના માનવદેહપર કૃપા કરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા હિંદુ ભગવાનના મંદીરથી મળે,જે સુખઆપીજાય
પવિત્રદેહથી પ્રભુભારતદેશમાં જન્મી,માનવદેહને સમયનીરાહે જીવાડી જાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 15th 2024
*****
*****
. માનવતાની કૃપા
તાઃ૧૫/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,જન્મથી જીવને માનવદેહ મળે
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમયેઆગમનવિદાયથી અનુભવાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુકૃપાકહેવાય,જેસમયસાથે જીવાડીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
પ્રભુની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પરમાત્માએ હિંદુધર્મની પ્રેરણા કરી,જે જન્મમરણથી અનુભવાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણાએ જગતમાં,પવિત્ર હિંદુધર્મનામંદીર બનાવીજાય
પવિત્રકૃપામળે ભગવાનની જ્યાં શ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
ભગવાનના પવિત્રમંદીરની ભક્તિકરતાદેહને,પ્રેરણામળીજેદુનીયામાંથઈજાય
જીવના મળેલમાનવદેહનેપ્રભુકૃપામળે,જે જીવનાદેહનેસમયે મુક્તિમળીજાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
############################################################
January 15th 2024
**
**
. સોમવારની પ્રભાત
તાઃ૧૫/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જે માનવદેહ્ને સમયસાથે લઈ જાય
અનેક પવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મલઈ,દેશને પવિત્ર કરીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
જીવને જન્મથી માનવદેહમળે સમયે,સુર્યદેવનીકૃપાએ દેહને સવારસાંજ મળે
અવનીપર મળેલદેહને દરઅઠવાદીયે દીવસ મળીજાય,જે સમયસાથેલઈજાય
પ્રથમદીવસને સોમવાર કહેવાય,જે શંકર ભગવાનનો પવિત્રદીવસ કહેવાય
પ્રભાતે સુર્યદેવને વંદન કરીને,શંકરભગવાનના શિવલીંગપર દુધઅર્ચનાકરાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણાએ,હિંદુધર્મથી પ્રભુનાદેહની ભક્તિકરાય
સોમવારેસવારમાં શંકરભગવાનને ધુપદીપકરી,શિવલીંગનેવંદનકરીઆરતીકરાય
ૐ નમઃ શિવાયના જાપકરીને,પાર્વતીમાતાસંગે સંતાન શ્રીગણેશને વંદનકરાય
શંકર ભગવાનનીસાથે પત્નિપાર્વતીમાતા,અને સંતાન ગણેશઅનેકાર્તીકનેપુંજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
પવિત્ર અદભુતકૃપાળુ ભગવાન ભારતદેશમાં છે,જેમણે પવિત્રદેહથી જન્મલીધા
ભારતદેશમાં પવિત્રહિંદુધર્મનીપ્રેરણા,ભગવાનનીકૃપાએમળે જેઅનુભવઆપીજાય
મળેલ માનવદેહને વીકના દરેકદીવસે,પવિત્રભગવાનનાદેહની ઘરમાં પુંજાકરાય
પરમાત્માના અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધા,જે દેશને પવિત્રકરીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપી જાય.
#################################################################