December 5th 2022

શબ્દોની સાંકળ

  ***God saraswati image wallpapers | maa saraswati photo pic pictures***
.             શબ્દોની સાંકળ

તાઃ૫/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં કલમની પવિત્ર પ્રેરણા મળે,જે માતા અરસ્વતીની કલમનીકૃપા મેળવાય 
મળેલ માનવદેહને માતાની પવિત્રકૃપાએ,કલમનીપવિત્ર્રરાહમળે એ રચનાકરાવીજાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
અદભુતલીલા અવનીપરમળે જીવનામાનવદેહને,જે હીંદુધર્મમાં પ્રભુનીપુંજા કરાવીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની ધુપદીપથી પુંજા કરીને,પ્રભુની આરતી વંદના કરાય
ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓના પવિત્રજન્મથી,ભારતદેશને જગતમાં પવિત્રદેશકરીજાય
માતા સરસ્વતી એ કલમની માતા છે,જેમની કૃપાએ કલમપ્રેમીઓનો પ્રેમ મળીજાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
ભગવાનની પવિતત્રકૃપા કહેવાય જે માનવદેહને,માતાની પવિત્રકૃપાએ કલાને સચવાય
કલાની પવિત્ર્રાહે અનેક રચનાસંગે કલાને પકડીને,રજુકરતા અનેકપ્રેમીઓખુશ કરીજાય
માતાસરસ્વતીએ મળેલમાનવદેહને પ્રેરણાકરી,જીવને પવિત્રપ્રેરણાએ જીવનજીવાડીજાય 
હિંદ્દુ ધર્મમાં પરમાત્માએ લીધેલદેહથી,મળેલ માનવદેહને પવિત્રરાહે દેહને જીવાડી જાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
##########################################################################

 

December 4th 2022

પકડી પ્રેમની કેડી

***શાદી ડોટકોમ પર તમારો કે તમારા સંતાનોનો બાયોડેટા છે? તો જરૂર વાંચી લેજો આ સમાચાર | Gujarat News in Gujarati***
 .           પકડી પ્રેમની કેડી

તાઃ૪/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવને માનવદેહ મળે અવનીપર,જે જીવને સમયની સાંકળ પકડી જાય 
આ અદભુતલીલા  પરમાત્માની કહેવાય,જે જીવને આગમન અપી જાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
અવનીપરના આગમને જીવનેઅનુભવથાય,જે મળેલદેહને વર્તનઆપીજાય
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,નિરાધારદેહને આફત અડી જાય 
પવિત્રકૃપા પરમાત્માની મળેલમાનવદેહપર,જે સમયની સાથેજ લઈ જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધાર કહેવાય,ના કોઇ જીવથીછટકાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
પવિત્રપ્રેમ મળે જીવનમાં મળેલદેહને,નાકોઇ દેહને કદી સમજણ મળીજાય
પરમાત્માન પાવનકૃપા મળે જીવ્નમાં,જ્યાં શ્રધ્ધા રાથીને સમયસાથે જીવાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પવિત્રરાહેજ જીવાડી જાય
સરળજીવનની રાહમળે મળેલદેહને,જે ભગવાનની કુપાએ મુક્તિ આપીજાય
.....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
જીવનાદેહને સમયે પવિત્રરાહ મલે,જયાં જગતમાં હિંદુધર્મથીજ ભક્તિ કરાય
અવનીપર પવિત્રદેહ ભારત કહેવાય,ભગવાન જ્યાં અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પરમાત્માએ પવિત્ર કરી,એ પ્રભુનીકૃપાએ જન્મી પ્રેર્રીજાય
માનવદેહને ઘરમાં શ્રધ્ધાથી ભક્તી કરતા,ધુપદીપ પ્રગટાવી વંદન કરી જાય
 ....જગતપર નાકોઇનીય તાકાત કહેવાય,એ સમયે અનેકદેહના સંબંધથી દેખાય.
#################################################################
December 3rd 2022

કૃપાની પવિત્ર રાહ

 ***એક 'બિલ્વમ' શિવાર્પણમ્ – Gujaratmitra Daily Newspaper***
.            કૃપાની પવિત્ર રાહ

તાઃ૨/૧૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,ના જીવનમાં કોઇ અપેક્ષા રખાય
કુદરતની આપાવનરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડીજાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,એ અજબલીલા પ્રભુની કહેવાય 
મળેલદેહથી નાજીવનમાં કર્મથી દુર રહેવાય,જે સમયે પવિત્રકર્મની રાહ આપી જાય
એ પરમાત્માની પાવનકૃપા અવનીપર,એ સમયે દેહને જીવનમાં સમજણ મળી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,નાકોઇ આશા અને અપેક્ષા કદીય અડી જાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
પવિત્ર હિંદુધર્મ જગતમાં જે ભારતદેશમાં,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં મળેલ માનવદેહનેજ પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
મળેલદેહથી ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી,ભગવાનની સેવા કરી આરતીપણ ઉતારાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની કૃપાએ દેહને પવિત્રરાહ આપીજાય
....પરમાત્માની પાવનકૃપાએ જીવને પવિત્રરાહ મળે,જે મળેલદેહને પવિત્રભક્તિ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

December 1st 2022

જીવનની પવિત્ર રાહ

 **અંગુલિમા અને ભગવાન બુદ્ધની વાર્તા | The Story Of Angulimala And Lord Buddha - Gujarati BoldSky**
.           જીવનની પવિત્ર રાહ

તાઃ૧/૧૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને માનવદેહ મળે અવનીપર,જે જીવપર પરમાત્માની પાવનકૃપા કહેવાય
ગતજન્મના દેહનાકર્મથી જીવને માનવદેહમળે,એ મળેલજીવને કર્મ આપીજાય
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં.જે જીવના દેહને ઉંમરની સાથે લઈ જાય
પરમાત્માની પાવનપ્રેરણા મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિકરાય
સમયસમજીનેચાલવા પ્રેરણામળે જીવનમાં,જે ભગવાનનીપવિત્રકૃપાએ મેળવાય
કર્મનોસંબંધ જગતમાં મળેલમાનવદેહને,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય 
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
મોહમાયાનો સંબંધ અવનીપર મળેલ માનવદેહને,નાબીજા કોઇ દેહથી રહેવાય
જગતપર જીવને અનેકદેહમળે,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનિરાધારદેહ કહેવાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ,જીવનમાં સમજણનોસાથ મળે જેસુખઆપીજાય 
મળેલ જીવનમાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુને ધુપદીપ પ્રગટાવી,આરતીકરી વંદન કરાય
....અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાય મળીજાય,જે પ્રભુની કૃપા કહેવાય.
####################################################################
November 30th 2022

આંગણેઆવી કૃપામળે

**આજે ઉંઘથી જાગશે ભગવાન વિષ્ણુ , કરો આ 11માંથી કોઈ 1 ઉપાય**
.           આંગણેઆવી કૃપા મળે  

તાઃ૩૦/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય
આંગણે આવી માતાની કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરીને વંદન પણ કરાય
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે હારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્ર દેવ અને દેવીઓથી માનવદેહથી જન્મી જાય,જેમની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાય
પવિત્ર લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા પણ કહેવાય,અને શ્રીવિષ્ણુ ભગવાન પતિદેવ થાય
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચલાય,ના કોઇદેહથી દુર રહી જીવાય 
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય.
જીવને સંબંધ સમયથી નાકદી દુર રહેવાય,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મેળવાય
અવનીપરના જીવનાઆગમનને ગતજન્મનાદેહથી થયેલકર્મથી જીવને આગમન આપીજાય
જગતમાં પવિત્ર દેવી લક્ષ્મીમાતા કહેવાય,જે માનવદેહને ઘરમાં ધન આપી કૃપાકરી જાય 
માનવદેહને માતાનીપવિત્રકૃપાએ જીવનમાં,સુખઅનેશાંંતિ મળીજાય જેજીવનેમુક્તિમળીજાય
.....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય. 
#########################################################################
November 29th 2022

જીવનની જ્યોતમળી

***અધ્યાત્મને જીવનમાં ઉતારવું છે - Rakhewal Daily*** 
.            જીવનની જ્યોત મળી                         

તાઃ૨૯/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પરમાત્માની પાવનકૃપામળે જીવના દેહને,જે સમયનીસાથે મળેલદેહને પ્રેરી જાય
અદભુતકૃપા ભગવાનની અવનીપર કહેવાય,એ શ્રધ્ધાથી ભક્તિ કરતા મળીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ ગતજન્મે મળેલદેહના કર્મથીજ મળી જાય 
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે દેહને,જે સમયે પ્રભુની ભાવનાથીપુંજા કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી.જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જે મળેલ માનવદેહને પ્રેરણા કરીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
મળેલ દેહને ભગવાનની પવિત્રકૃપામળે,જે જીવનમાં નાઆશા અપેક્ષા અડીજાય 
જીવનમાં પાવનરાહ મળે ભગવાનની પવિત્રકૃપાએ,જે દેહને પાવનરાહે દોરીજાય
પ્રભુની કૃપાએ દેહના જીવને પ્રેરણામળે,નાકોઇ ઉંમરનીકેડીએ તકલીફ અડીજાય
....એ પવિત્રકૃપા પરમાત્માની મેળવાય,જે મળેલદેહના જીવનની સમયેજ્યોત પ્રગટાવી જાય.
###########################################################################
November 28th 2022

સમયનીકેડી

 મહારાજ ભર્તુહરિ રચિત નીતિશતકના અમૃત વચનો જે દરેકે જરૂર વાંચવા જોઈએ. | Dharmik Topic
              સમયની કેડી  

તાઃ૨૮/૧૧/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં મળેલ માનવદેહને જીવનમાં,ના કોઇથી કદી સમયથી દુર રહેવાય
એપ્રભુની પવિત્રરાહ અવનીપર,જે માનવદેહને સમયની સમજણ આપીજાય 
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
કુદરતની પાવનકૃપા જગતમાં મળેલમાનવદેહને,એ સમયની સાથે લઈ જાય
જન્મ મળતા દેહને ઉંમરનીરાહ મળીજાય,જે દેહના શરીરને સમયઆપીજાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,એ જીવને સમયે જન્મમરણ આપીજાય 
નાકોઇજ દેહની તાકાત જગતમાં,જે જીવને આગમનવિદાયથી દુરરાખીજાય
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં અનેકરાહેજીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન માનવદેહને પ્રેરણાથી જીવાડીજાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી,વંદનકરીને આરતી ઉતારાય
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
###################################################################
November 28th 2022

લાગણી સંગે પવિત્રકૃપા


.            લાગણી સંગે પવિત્રકૃપા

 તાઃ૨૮/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ          

પરમાત્માની પાવનક્ર્પાએ મળેલ માનવદેહને,જીવનમાં સમયની સાથે લઈ જાય
ના મોહમાયા નાલાગણીમાગણી જીવનમાં અડી જાય,એ પાવનરાહથી મેળવાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય
પવિત્રકર્મની રાહમળે દેહને જીવનમાં,જે સમયે જીવને જન્મમરણથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહે પ્રેરણાજ મળી જાય,જે પવિત્રરાહે દેખાય
જીવને અવનીપર જન્મથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપાજ કહેવાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહને જીવનમાંઅનેકરાહે પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે દેહને પવિત્રકર્મ દઈજાય
મળૅલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને ધરતીપર આગમનવિદાયથી દેખાય
જીવનમાં માનવદેહને ભગવાનની પ્રેરણાથાય,જે ભારતદેશમાં પવિત્રજન્મ લઈજાય
ભગવાનના દેહની માનવદેહે ઘરમાં ધુપદીપ,પ્રગટાવી પ્રભુને શ્રધ્ધાથી વંદનકરાય
.....અદભુતકૃપા ભગવાનની અવનીપર.જે મળેલ માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
************************************************************************

	
November 27th 2022

શ્રધ્ધાનો ભક્તિ

 ***GUJRATI BHAJAN: ૐ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે***
.            શ્રધ્ધાની ભક્તિ

તાઃ૨૭/૧૧/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
મળેલ માનવદેહ એ જીવને સમયે મળી જાય,એ ભગવાનની કૃપાએજ મેળવાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
જીવને અવનીપર પ્રભુની પવિત્રકૃપાએ,જન્મથી માનવદેહ મળે જેસુખઆપી જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનને ધુપદીપ પ્રગટાવી,આરતી કરી પ્રભુને વંદનકરાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ ભારતમાં જન્મલીધો,જે પવિત્રભક્તિએ પ્રેરી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહ એ કૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
જગતમાં જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જીવનમાં નાકોઇ દેહથી રહીને જીવાય
પરમાત્માએ ભારતદેશમાં માનવદેહથી જન્મલીધો,જે જીવનાદેહને રાહ આપીજાય 
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ છે,જે જીવને દેહથી સમય સાથે લઈ જાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જગતમાં જીવનાદેહને પાવનરાહઆપીજાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને પ્રાર્થના કરતા,ભારતદેશથી ભગવાનની કૃપા મળી જાય.
####################################################################

 

November 27th 2022

સમયની પવિત્રસાંકળ

 ***સમયની રાખમાંથી ફરી બેઠા થવું | Sitting back from the ashes of time - Divya Bhaskar***
.            સમયની પવિત્રસાંકળ  

તાઃ૨૭/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલ માનવદેહને સમયસાથે ચલાયં,નાકોઇ અપેક્ષા કે આશા રખાય 
જીવને પ્રભુનીપાવનકૃપાએ માનવદેહ મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
ધરતીપર સમયની પવિત્રસાંકળ ઍ દેહનેઅડે,જીવનમાં નાકોઇ દેહથી દુરરહેવાય 
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,સમયે નિરાધારદેહમળે નાકર્મનો કોઇસંબંધ
પ્રાણીપશુ જાનવર અનેપક્ષીનો દેહ મળે,જીવનમાં નાકોઇજ કર્મ દેહને અડીજાય
અદભુત લીલા ભગવાનની ધરતીપર,જે જીવને કદીજન્મમરણથી દુર રાખી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
મળેલમાનવદેહના જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,એ જીવનમાં સત્કર્મ કરાવી જાય
ભગવાને પવિત્રપ્રેરણા કરી માનવદેહથી,જે ભારતદેશમાં સમયે જન્મલઈ પેરીજાય 
જગતમાં પવિત્ર ભારતદેશ થયો જ્યાં શ્રધ્ધાથીજ,ઘરમાં ધુપદીપથીજ પુંજન કરાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ જન્મ લીધો,જેમની જીવનમાં પુંજા કરી જીવન જીવાય  
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
######################################################################

	
« Previous PageNext Page »